ADVERTISEMENT
Tuesday, May 14, 2024
ADVERTISEMENT

Tag: surat airport

સુરતીઓની ઉડાન હવે આંતરરાષ્ટ્રીય બની,સરકારી ગેઝેટમાં શામેલ

સુરતીઓની ઉડાન હવે આંતરરાષ્ટ્રીય બની,સરકારી ગેઝેટમાં શામેલ

સુરત એરપોર્ટના રૂપે ગુજરાતને ત્રીજું ઈન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે. સુરત એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ઉડાનો પણ શરૂ થઈ ગઈ છે ત્યારે ...

’સુરતને મળી નવી સોગાદ’: રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ

’સુરતને મળી નવી સોગાદ’: રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ

સુરત હવાઈ મથક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૩૫૩ કરોડના ખર્ચે તૈયાર નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું. સમગ્ર ભવનનું નિરીક્ષણ ...

LIVE જૂઓ PM મોદી સુરતમાં- પળેપળની UPDATES માટે જોડાયેલા રહો… સુરત ડાયમંડ બૂર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ

https://www.youtube.com/live/8Vi_Y9Tc_jo?si=MRIjnJhovum4PRbQ નવનિર્મિત સુરત ડાયમંડ બૂર્સની એક ઝલકનવનિર્મિત સુરત ડાયમંડ બૂર્સ (PM નરેન્દ્ર મોદી-X)નું એક દૃશ્ય- https://twitter.com/narendramodi/status/1736052510908109067 વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ...

વડાપ્રધાન મોદી રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન મોદી રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૭મીએ રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર ...

સીટબેલ્ટ બાંધી લો, સુરતીઓ, તમે મુસાફરીની શ્રેષ્ઠતાના સંપૂર્ણ નવા સ્તરની યાત્રા પર જવાના છો!

સીટબેલ્ટ બાંધી લો, સુરતીઓ, તમે મુસાફરીની શ્રેષ્ઠતાના સંપૂર્ણ નવા સ્તરની યાત્રા પર જવાના છો!

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત સુરત એરપોર્ટ તેના નવા ટર્મિનલ બિલ્ડીંગ સાથે મુસાફરોના મુસાફરીના અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે ...

ખતરનાક! ભારતીય વિમાનો ટેકઓફ કર્યા બાદ અચાનક ભટકવા લાગે છે, તમામ એરલાઈન્સ માટે એડવાઈઝરી

ખતરનાક! ભારતીય વિમાનો ટેકઓફ કર્યા બાદ અચાનક ભટકવા લાગે છે, તમામ એરલાઈન્સ માટે એડવાઈઝરી

મધ્ય એશિયાના આકાશમાં પહોંચ્યા પછી ભારતીય વિમાનો ઘણીવાર ભટકી જાય છે. ડીજીસીએનું કહેવું છે કે મિસિંગ સિગ્નલને કારણે આ વિસ્તારમાં ...

હિરાસર રાતોરાત ઊભું થઈ શકે છે તો “હિરા”નગર દાયકાની લડત પછી પણ કેમ ઠેરનું ઠેર !

સુરતમા્ં ત્રણ અને વડોદરામાં બે વધારાના વિમાનોનું પાર્કીંગ: અમદાવાદમાં 150 ખાનગી ફલાઈટનું લેન્ડીંગ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે આજે અત્યાર સુધી કોઈ સ્પર્ધાની ફાયનલમાં પણ ક્યારેય ન સર્જાયો હોય તેવો અભુતપુર્વ ઉત્સાહ ...

પરિવારને દુબઈ જતા રોકવા વ્યક્તિએ ફ્લાઈટ ઉડાવી દેવાની ધમકી આપી

અમદાવાદથી પટના જતાં એક વ્યક્તિએ કરી એવી હરકત… ફ્લાઈટમાં લોકો ડરી ગયા

અમદાવાદથી પટના જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે એક વ્યક્તિએ પોતાને વોશરૂમમાં પુરી દીધો હતો. તેણે ક્રૂ મેમ્બર ...

સુરત એરપોર્ટ પર ખરાબ વાતાવરણમાં ફ્લાઈટ ઓપરેટર અને તેના કારણે મુસાફરોને પડતી તકલીફ નિવારવા CAT-1 સિસ્ટમ લગાવવા રજૂઆત

ONGC અને એરપોર્ટ વચ્ચેના દાખલામાં એકડો પહેલેથી જ ખોટો ઘુંટાયો, એ દાખલો ફરીથી ગણવાની નોબત

ઓએનજીસીની પાઇપલાઇન 1985માં નાખવામાં આવી હતી જ્યારે એરસ્ટ્રીપની લંબાઈ માત્ર 600 મીટર હતી.ત્યારે પણ બંને તરફ પાઈપલાઈન હતી જ્યારે બધાને ...

12મી પછી કારકિર્દી બનાવવી હોય તો તમારી કારકિર્દીને ઉડાન આપવા વિશાળ તકો ઊભી કરે છે ઉડ્ડયન ઉદ્યોગ

12મી પછી કારકિર્દી બનાવવી હોય તો તમારી કારકિર્દીને ઉડાન આપવા વિશાળ તકો ઊભી કરે છે ઉડ્ડયન ઉદ્યોગ

જો તમે 12મા ધોરણ પછી કરિયર બનાવવા માંગો છો, તો એવિએશન ઇન્ડસ્ટ્રી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. એરલાઇન્સ ...

Page 1 of 5 1 2 5

Recent News

IPLમાં વિરાટ કોહલીએ બનાવ્યા જોરદાર રન, દિગ્ગજ ખેલાડીને ફરીથી ટીમનો કેપ્ટન બનાવવાની કરી માંગ

IPLમાં વિરાટ કોહલીએ બનાવ્યા જોરદાર રન, દિગ્ગજ ખેલાડીને ફરીથી ટીમનો કેપ્ટન બનાવવાની કરી માંગ

વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાં શાનદાર બેટિંગ કરી છે. ભૂતપૂર્વ ભારતીય ઓફ સ્પિનર ​​હરભજન સિંહે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર...

મુંબઈમાં થયેલા અકસ્માતમાં 14ના મોત, કંપનીના માલિક સામે નોંધાયેલ FIRમાં થયા આ મોટા ખુલાસા

BEd માંથી હવે છુટકારો, શિક્ષક બનવા માટે ધોરણ 12 પછી આ કોર્સ કરીને બની જશો શિક્ષક, સુપ્રીમ કોર્ટએ લીધો આ નિર્ણય

ટીચિંગ સેક્ટરમાં કરિયર બનાવવાનું સપનું જોતા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે સરકારી શાળાઓમાં શિક્ષક બનવા માટે બીએડની...

મુંબઈમાં થયેલા અકસ્માતમાં 14ના મોત, કંપનીના માલિક સામે નોંધાયેલ FIRમાં થયા આ મોટા ખુલાસા

મુંબઈમાં થયેલા અકસ્માતમાં 14ના મોત, કંપનીના માલિક સામે નોંધાયેલ FIRમાં થયા આ મોટા ખુલાસા

મહારાષ્ટ્રના મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. એક ઘાયલની હાલત નાજુક છે. 70થી વધુ ઘાયલોની...

લગ્નમાં વિલંબ,વારંવાર સબંધોમાં આવતી અડચણ દૂર કરવાના અજમાવો આ ચાર રસ્તા

લગ્નમાં વિલંબ,વારંવાર સબંધોમાં આવતી અડચણ દૂર કરવાના અજમાવો આ ચાર રસ્તા

જો તમે લગ્ન કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છો. લગ્ન થવામાં ઘણો વિલંબ થાય છે. ગોઠવાયેલો સંબંધ તૂટી રહ્યો છે....

14 માર્ચે કોનું ભાગ્ય ચમકશે, કેવો રહેશે દિવસ? જાણો આજનું રાશિફળ અને ઉપાય

14 માર્ચે કોનું ભાગ્ય ચમકશે, કેવો રહેશે દિવસ? જાણો આજનું રાશિફળ અને ઉપાય

મેષવિવાહિત જીવન સુખમય રહેશે. નાના કાર્યોમાં તમને મોટી સફળતા મળશે. તમારું મન ઉત્સાહિત રહેશે. સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. મંગલ...

વર્ષ 2025 સુધીમાં આ રાશિના જાતકોને માલામાલ કરશે રાહુ, તેમને દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

વર્ષ 2025 સુધીમાં આ રાશિના જાતકોને માલામાલ કરશે રાહુ, તેમને દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

રાહુ ગ્રહને નવગ્રહમાં વિશેષ માનવામાં આવે છે. તે છાયા ગ્રહ છે. રાહુ લગભગ 18 મહિના સુધી એક રાશિમાં રહે છે....

30 વર્ષ બાદ શશ અને માલવ્ય રાજયોગ રચાયો,આ 5 રાશિના જાતકોને લાભ થશે,શનિદેવના વિશેષ થશે પ્રાપ્ત આશીર્વાદ

30 વર્ષ બાદ શશ અને માલવ્ય રાજયોગ રચાયો,આ 5 રાશિના જાતકોને લાભ થશે,શનિદેવના વિશેષ થશે પ્રાપ્ત આશીર્વાદ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે ગ્રહોની રાશિમાં ફેરફાર થવાથી રાજયોગ બને છે ત્યારે તમામ 12 રાશિઓને અમુક અંશે લાભ થાય...