ADVERTISEMENT
Saturday, July 27, 2024
ADVERTISEMENT

Tag: breaking news

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ક્યાં છુપાયો છે? NIA સામે ભાઈ ઈકબાલ કાસકરે ખોલ્યું રહસ્ય

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની હત્યા? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે સમાચાર

મુંબઈ હુમલાના ગુનેગાર અને વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં ઝેર આપવામાં આવ્યું હોવાની અફવા છે. સમાચાર અનુસાર, તેમને પાકિસ્તાનના મોટા ...

VIDEO- મથુરા દર્શન કરવા જતાં ભાવનગરના યાત્રાળુઓને રાજસ્થાનમાં અકસ્માત, 6 મહિલા સહિત 11નાં મોત

VIDEO- મથુરા દર્શન કરવા જતાં ભાવનગરના યાત્રાળુઓને રાજસ્થાનમાં અકસ્માત, 6 મહિલા સહિત 11નાં મોત

રાજસ્થાનમાં ભરતપુર પાસે માર્ગ અકસ્માતમાં ભાવનગરના 11 યાત્રાળુંઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ટેન્કર અને બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો ...

VIDEO- કોઝવેની સપાટી ફરી 6 મીટર પર પહોંચી, લોકોની અવરજવર માટે થયો બંધ

VIDEO- કોઝવેની સપાટી ફરી 6 મીટર પર પહોંચી, લોકોની અવરજવર માટે થયો બંધ

સમગ્ર ઓગસ્ટ કોરા જેવો રહ્યા બાદ જન્માષ્ટમીથી શરૂ થયેલા ધોધમાર વરસાદે ખેડૂતોને મોટી રાહત પહોંચાડી છે તો લોકોને પણ ગરમી ...

VIDEO- સાળંગપુરના ભીંતચિત્રો પર કાળપ ચિત્રણ કરતો હનુમાન ભક્ત, મંદિરમાં પોલીસ સાથે બાઉન્સર્સ ગોઠવાયા

VIDEO- સાળંગપુરના ભીંતચિત્રો પર કાળપ ચિત્રણ કરતો હનુમાન ભક્ત, મંદિરમાં પોલીસ સાથે બાઉન્સર્સ ગોઠવાયા

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં વિવાદ મામલો હવે કાબૂ બહાર પહોંચી રહ્યો છે. હિન્દૂ સંગઠનો અને સાધુ-સંતોની ધીરજ ખૂટી રહી હોય ...

અમદાવાદના ચાર સહિત 5 લોકોના કેદારનાથમાં કાર પર તોતિંગ ભેખડ ધસતાં મોત, 24 કલાક બાદ મળી લાશ

અમદાવાદના ચાર સહિત 5 લોકોના કેદારનાથમાં કાર પર તોતિંગ ભેખડ ધસતાં મોત, 24 કલાક બાદ મળી લાશ

રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે પર તરસાલી ખાતે મોટા ભૂસ્ખલનને કારણે હાઈવે બ્લોક થઈ ગયો છે. અહીં કાટમાળમાં દટાયેલું એક વાહન મળ્યું છે, ...

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં મળસ્કે વિકરાળ આગ, 100 જેટલા દર્દી સમયસર શિફ્ટ કરાયાં

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં મળસ્કે વિકરાળ આગ, 100 જેટલા દર્દી સમયસર શિફ્ટ કરાયાં

અમદાવાદ સ્થિત રાજસ્થાન હૉસ્પિટલના બેઝમેન્ટમાં રવિવારે મળસ્કે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ આગ બેઝમેન્ટમાં લદાયેલા ભંગારમાં લાગી હતી. ...

PHOTOS- અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર પર બેફામ કારનું મધરાતે તાંડવ, બે પોલીસ કર્મી સહિત નવના મોત, 13ને ઈજા

PHOTOS- અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર પર બેફામ કારનું મધરાતે તાંડવ, બે પોલીસ કર્મી સહિત નવના મોત, 13ને ઈજા

બુધવારની મધરાત્રે બહુવિધ અકસ્માતથી હાહાકાર- રાજપથ ક્લબ વિસ્તારમાંથી 150ની સ્પીડે બેફામ ધસતી કાર અડફેટે ચડેલા લોકો 30 ફૂટ જેટલા દૂર ...

ચારધામની યાત્રા કરવા કેદારનાથ પહોંચેલા શ્રદ્ધાળુંઓ સાથે બેફામ લૂંટ ચલાવી હેરાન-પરેશાન કરતાં નફાખોરો

સુરતની 20 વર્ષીય અક્ષિતાનું કેદારનાથ પદયાત્રી માર્ગ પર પહાડી પરથી પથ્થર પડતાં મોત, એક યુવક ઈજાગ્રસ્ત

ગૌરીકુંડ-કેદારનાથ પદયાત્રી માર્ગ પર છૌરી ગડેરા પાસે એક પહાડી પરથી તોતિંગ પથ્થર ધસી પડતાં બે લોકો 50 મીટર ઉંડી ખાઈમાં ...

VIDEOS- મોદી સમાજ વિશે કરેલી ટિપ્પણી કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર, સુરતની કોર્ટે ફટકારી 2 વર્ષની સજા

મોદી સરનેમ ટિપ્પણી કેસમાં રાહુલ ગાંધીને મોટો ફટકો, ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી, જાણો શું કહ્યું ચુકાદામાં

રાહુલ ગાંધી અંગે મોટો નિર્ણય ગુજરાતથી આવ્યો છે. મોદી સરનેમ બદનક્ષી કેસમાં સજા અટવાવાની માંગ સાથે થયેલી અરજી પર ગુજરાત ...

વીજ ગ્રાહકો માટે ToD ટેરિફ- મોદી સરકારનો નિર્ણય: દિવસમાં ઓછા અને રાતે વીજ વપરાશ માટે ચૂકવવા પડશે વધારે પૈસા

વીજ ગ્રાહકો માટે ToD ટેરિફ- મોદી સરકારનો નિર્ણય: દિવસમાં ઓછા અને રાતે વીજ વપરાશ માટે ચૂકવવા પડશે વધારે પૈસા

મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેની અસર તમને અને આપણા બધાને જ થશે. મોદી સરકારે વીજળીના દર બાબતે ...

Page 1 of 2 1 2

Recent News

ચાલુ ટ્રેનમાંથી યુવક થાંભલા સાથે અથડાઈ નીચે પડ્યો, હચમચાવી દેતો વિડીયો આવ્યો સામે

ચાલુ ટ્રેનમાંથી યુવક થાંભલા સાથે અથડાઈ નીચે પડ્યો, હચમચાવી દેતો વિડીયો આવ્યો સામે

મુંબઈ લોકલ ટ્રેનના ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરવી એ મુંબઈના લોકોમાં એક ટ્રેન્ડ...

સોનું 6700 રૂપિયા સસ્તું થયું, શું આ સમયે કરવી જોઈએ ખરીદી… ચાંદીના પણ ઘટ્યા ભાવ

સોનું 6700 રૂપિયા સસ્તું થયું, શું આ સમયે કરવી જોઈએ ખરીદી… ચાંદીના પણ ઘટ્યા ભાવ

સોના અને ચાંદીમાં રોકાણ ભારતીયોની પ્રથમ પસંદગી રહી છે. તમારી આસપાસ એવા ઘણા લોકો હશે જે કહેતા હશે કે જ્યારે...

સુરતમાં વરુણ દેવ મન મૂકીને વરસ્યા, છ ઈંચ વરસાદ પડતા ઉકાઈની સપાટી 313 ફૂટે પહોંચી

ગુજરાતમાં ભારે વરસાદના કારણે 2500થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ, પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાયા બાદ 2,500થી વધુ લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીઓએ...

16 જુલાઈએ કર્ક રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, આ ગોચરની 12 રાશિ પર જાણો કેવી થશે અસર

16મી ઓગસ્ટ સુધી આ 3 રાશિના જાતકોને જલસા! મંગળના આશીર્વાદથી ભરાશે તિજોરી

વૈદિક જ્યોતિષશાસ્ત્રના પ્રભાવશાળી ગ્રહોમાંના એક મંગળની દરેક હિલચાલ અને પ્રવૃત્તિ તમામ રાશિચક્ર સહિત દેશ અને વિશ્વની કામગીરીને અસર કરે છે....

27 જુલાઈથી બદલાશે આ 3 રાશિના દિવસો, ચંદ્રના નક્ષત્રમાં મંગળના ગોચરને કારણે છલકાશે તિજોરી

શુક્ર કરશે ગોચર, આ ત્રણ રાશિઓ માટે શુભ દિવસો શરૂ થશે, દેવી લક્ષ્મી વરસાવશે તેમની વિશેષ કૃપા

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, ચોક્કસ અવધિ પૂર્ણ કર્યા પછી, બધા ગ્રહો એક રાશિ છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ ઘટનાને ગોચર...