ADVERTISEMENT
Thursday, May 16, 2024
ADVERTISEMENT

Tag: શિક્ષણ

હવે NCERT પુસ્તકોમાં ‘ઈન્ડિયા’ને બદલે ‘ભારત’ ભણાવાશે, સમિતિએ આપી દરખાસ્તને મંજૂરી

NCERTના અભ્યાસક્રમમાં રામાયણ અને મહાભારતના પ્રકરણોનો સમાવેશ કરવા પેનલની ભલામણ

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) પેનલે ભારતના મહાકાવ્યો, રામાયણ અને મહાભારતનો શાળાના અભ્યાસક્રમમાં સમાવેશ કરવાની દરખાસ્ત કરી ...

હવે NCERT પુસ્તકોમાં ‘ઈન્ડિયા’ને બદલે ‘ભારત’ ભણાવાશે, સમિતિએ આપી દરખાસ્તને મંજૂરી

હવે NCERT પુસ્તકોમાં ‘ઈન્ડિયા’ને બદલે ‘ભારત’ ભણાવાશે, સમિતિએ આપી દરખાસ્તને મંજૂરી

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERT પેનલે બુધવારે મોટો નિર્ણય લીધો છે. આગામી સત્રથી NCERT પુસ્તકોમાં ...

વિદ્યાર્થીઓને માધ્યમ બદલવા બોર્ડ સુધી લાંબા નહીં થવું પડે, શિક્ષણાધિકારીના હાથમા સત્તા

વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપવી જરૂરી નથી; વિદ્યાર્થીઓ નક્કી કરશે કે પરીક્ષા કેવી રીતે આપવી

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે, પરંતુ વિદ્યાર્થીઓએ બંને વખત પરીક્ષા આપવી જરૂરી રહેશે નહીં. ...

છ વર્ષમાં એક પણ પેપર લીક ન થવા દીધું, હવે UPSCના સભ્ય છે નવસારીનું ગૌરવ દિનેશ દાસા

છ વર્ષમાં એક પણ પેપર લીક ન થવા દીધું, હવે UPSCના સભ્ય છે નવસારીનું ગૌરવ દિનેશ દાસા

GPSCના ભૂતપૂર્વ ચેરમેન દિનેશ દાસાની UPSCમાં નિમણૂક કરવામાં આવી છે. મૂળ નવસારીના દિનેશ દાસાએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSP)ના સભ્ય ...

CBI 21 હજાર કરોડના બેંક કૌભાંડની તપાસ કરવામાં અસમર્થ, રાજ્યોએ હાથ બાંધ્યા

રાજકોટથી લઈ મુંબઈ, કલકત્તા અને દિલ્હી સુધી તરખાટ મચાવતી શાળા ટેન્ડર માટે લાંચ, CBIએ કરી 7ની ધરપકડ

vસરકાર પોતાના તરફથી શિક્ષણ કે આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ બાબતે મોટે ભાગે એવી કચાશ નથી છોડતી પરંતુ એ અંતિમ વ્યક્તિ ...

VIDEOS- આખરે 3 હજાર સેન્ટર ઉપરથી 1181 બેઠકો માટે સુરતના 63 હજાર સહિત રાજ્યના 9.53 લાખ ઉમેદવારોએ જુનિયર ક્લાર્કની પરિક્ષા આપી

હવે વિદ્યાર્થીઓએ વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપવી પડશે

દેશનું શિક્ષણ મંત્રાલય શિક્ષણ ક્ષેત્રે સતત પરિવર્તન લાવી રહ્યું છે, જે અંતર્ગત આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શાળા શિક્ષણ અને પરીક્ષાઓ ...

અડાજણની ધૂમકેતુ શાળા ક્રમાંક ૨૧૮માં બાળકોમાં લોકશાહી પ્રથાના બીજ રોપતી શિક્ષણ સમિતિની ‘બાળ સંસદ’ પહેલ

અડાજણની ધૂમકેતુ શાળા ક્રમાંક ૨૧૮માં બાળકોમાં લોકશાહી પ્રથાના બીજ રોપતી શિક્ષણ સમિતિની ‘બાળ સંસદ’ પહેલ

બાળકના બાળપણનું ઉત્તમ ઘડતર તેમના સમગ્ર જીવનની જમાપૂંજી ગણાય છે. એટલે જ આપણા દેશમાં પ્રાથમિક શિક્ષણને પાયાનું શિક્ષણ ગણવામાં આવ્યુ ...

500 ટેકનિકલ કોલેજોમાં 5% ફી વધી, નવ સંસ્થાએ ફીમાં ઘટાડો પણ કર્યો

500 ટેકનિકલ કોલેજોમાં 5% ફી વધી, નવ સંસ્થાએ ફીમાં ઘટાડો પણ કર્યો

ઈજનેરી, ફાર્મસી, સહિતની સ્વનિર્ભર કોલેજોમાં ફી નિર્ધારણ અંગે કાર્યવાહી કરતી ફી રેગ્યુલેટરી કમિટીએ રાજ્યની 640 કોલેજો પાસે આગામી ત્રણ વર્ષ ...

બ્રિટિશ કાઉન્સિલ અને માઈક્રોસોફ્ટ ગુજરાત સહિત 6 રાજ્યોના 60 હજાર યુવાનોની અંગ્રેજી ભાષાને ફક્કડ કરશે

બ્રિટિશ કાઉન્સિલ અને માઈક્રોસોફ્ટ ગુજરાત સહિત 6 રાજ્યોના 60 હજાર યુવાનોની અંગ્રેજી ભાષાને ફક્કડ કરશે

બ્રિટિશ કાઉન્સિલ અને માઈક્રોસોફ્ટ 18 થી 25 વર્ષની વયના યુવાનોને તેમના અંગ્રેજી ભાષાના કૌશલ્યોને વધારવા માટે તાલીમ આપશે. તેમાંથી 75% ...

ઓસ્ટ્રેલિયાની પાંચ યુનિવર્સિટીએ ગુજરાત સહિત આઠ રાજયોના વિદ્યાર્થીઓ લગાવ્યો પ્રતિબંધ

ગુજરાતના વિદ્યાર્થીઓ પર ઓસ્ટ્રેલિયાની વધુ બે યુનિવર્સિટીએ મુક્યો પ્રતિબંધ

વિઝા અરજીઓમાં ફ્રોડ બાબતે ચિંતિંત ઓસ્ટ્રેલિયા છેલ્લા કેટલાક દિવસોથી કડક પગલાઓની જાહેરાત કરી રહ્યું છે. હવે ઓસ્ટ્રેલિયાની વધુ બે યુનિવર્સિટીએ ...

Page 1 of 2 1 2

Recent News

તમારી પાસે 10 રૂપિયાનો સિક્કો લેવાની કોઈ ના પાડે તો અહીં ફરિયાદ કરો

તમારી પાસે 10 રૂપિયાનો સિક્કો લેવાની કોઈ ના પાડે તો અહીં ફરિયાદ કરો

તમારી સાથે ઘણીવાર આવું બન્યું હશે, જ્યારે કોઈ ઓટો ડ્રાઈવર, શાકભાજી વિક્રેતા અથવા દુકાનદારે 10 રૂપિયાનો સિક્કો લેવાનો ઈન્કાર કર્યો...

50 રૂપિયામાં પાણી… શૌચાલયનો 100 રૂપિયાનો ચાર્જ,ચારધામ યાત્રામાં યાત્રાળુઓના થયા ભૂંડા હાલ, અત્યાર સુધીમાં 10ના મોત

50 રૂપિયામાં પાણી… શૌચાલયનો 100 રૂપિયાનો ચાર્જ,ચારધામ યાત્રામાં યાત્રાળુઓના થયા ભૂંડા હાલ, અત્યાર સુધીમાં 10ના મોત

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. ખાસ કરીને ગંગોત્રી અને યમુનોત્રીના માર્ગમાં 45 કિ.મી....

લ્યો,માત્ર પાંચ રૂપિયાના કુરકુરેના પેકેટના લીધે ભાગ્યું ઘર! છૂટાછેડાનો ચોંકવાનરો કેસ આવ્યો સામે

લ્યો,માત્ર પાંચ રૂપિયાના કુરકુરેના પેકેટના લીધે ભાગ્યું ઘર! છૂટાછેડાનો ચોંકવાનરો કેસ આવ્યો સામે

આજકાલ નાની નાની બાબતો પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પેદા કરી રહી છે. ગુસ્સામાં મામલો એ હદે વધી જાય છે કે લગ્ન...

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માત્ર 100 રૂપિયાનું રોકાણ તમને 15 વર્ષમાં દેશે લાખોનું વળતર

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માત્ર 100 રૂપિયાનું રોકાણ તમને 15 વર્ષમાં દેશે લાખોનું વળતર

આજના યુગમાં મોટાભાગના લોકો મ્યુચ્યુઅલ ફંડ કે શેરમાં રોકાણ કરે છે. જો કે, હજુ પણ ગ્રામીણ ભારતમાં ઘણા લોકો પોસ્ટ...

પ્રેમ પ્રસ્તાવનો અસ્વીકાર કરતા પાગલ પ્રેમીએ પ્રેમિકાને ચપ્પુના ઘા મારી કરી હત્યા, વિડીયો થયા વાયરલ

પ્રેમ પ્રસ્તાવનો અસ્વીકાર કરતા પાગલ પ્રેમીએ પ્રેમિકાને ચપ્પુના ઘા મારી કરી હત્યા, વિડીયો થયા વાયરલ

કહેવાય છે કે જ્યારે કોઈ પ્રેમમાં હોય છે ત્યારે તે દરેક હદ સુધી પહોંચી જાય છે. લોકો પોતાનો પ્રેમ મેળવવા...

કેદારનાથમાં ચાલતા નાટક પર મચ્યો મોટો હંગામો, લોકોને આપવામાં આવી કડક ચેતવણી,જુઓ વિડીયો થયો વાયરલ

કેદારનાથમાં ચાલતા નાટક પર મચ્યો મોટો હંગામો, લોકોને આપવામાં આવી કડક ચેતવણી,જુઓ વિડીયો થયો વાયરલ

ચાર ધામ યાત્રા શરૂ થયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા...

શા માટે ફક્ત જમણા હાથે જ આશીર્વાદ આપવામાં આવે છે? જાણો 5 જ્યોતિષીય કારણો

શા માટે ફક્ત જમણા હાથે જ આશીર્વાદ આપવામાં આવે છે? જાણો 5 જ્યોતિષીય કારણો

વૈદિક જ્યોતિષમાં શુભ અને અશુભ વસ્તુઓ પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ નિયમોનું પાલન કરવાથી...