ADVERTISEMENT
Tuesday, May 14, 2024
ADVERTISEMENT

Tag: nri in uk

વિદેશમાં પણ દિવાળીની ઉજવણીની શાનદાર શરૂઆત, અમેરિકા, બ્રિટન અને કેનેડા સહિત દેશોમાં કાર્યક્રમો

વિદેશમાં પણ દિવાળીની ઉજવણીની શાનદાર શરૂઆત, અમેરિકા, બ્રિટન અને કેનેડા સહિત દેશોમાં કાર્યક્રમો

દેશ અને દુનિયામાં દિવાળીનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિન્દુ અમેરિકન સમુદાયોએ પ્રકાશના તહેવારની ઉજવણી શરૂ કરી. આ પ્રસંગે ...

અમેરિકામાં ફેન્ટાનીલ વિતરણ મામલે આશિષ જૈન સહિત 2 ભારતીય નાગરિકો સામે ગુનો દાખલ

અમેરિકામાં ફેન્ટાનીલ વિતરણ મામલે આશિષ જૈન સહિત 2 ભારતીય નાગરિકો સામે ગુનો દાખલ

બે ભારતીય નાગરિકો પર ન્યુ જર્સી સ્થિત વચેટિયાની મદદથી ફેન્ટાનાઇલના વિતરણ અને લોન્ડરિંગ ડ્રગની આવકમાં તેમની ભૂમિકા માટે આરોપ મૂકવામાં ...

શ્રાદ્ધ અને પિંડ દાન માટે પ્રસિદ્ધ ભારતના 42 સ્થાન, પૂર્વજોને મળે છે સીધો મોક્ષ

શ્રાદ્ધ અને પિંડ દાન માટે પ્રસિદ્ધ ભારતના 42 સ્થાન, પૂર્વજોને મળે છે સીધો મોક્ષ

પિતૃ પક્ષ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે, જે અશ્વિન મહિનાના અમાવાસ્યા સુધી ચાલુ રહે છે. તમે બધા જાણો ...

VIDEO- લેસ્ટરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન પોલીસનો વૃદ્ધ હિન્દુ પૂજારી સાથે દુર્વ્યવહાર

VIDEO- લેસ્ટરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન પોલીસનો વૃદ્ધ હિન્દુ પૂજારી સાથે દુર્વ્યવહાર

યુકેના લેસ્ટરથી એક આઘાતજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પોલીસ અધિકારી ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન ભારતીય મૂળના ...

મની લોન્ડરિંગ અને માનવ તસ્કરીના આરોપમાં ભારતીય મૂળની મહિલાઓ સહિત 16 આરોપીઓની ગેંગને સજા

મની લોન્ડરિંગ અને માનવ તસ્કરીના આરોપમાં ભારતીય મૂળની મહિલાઓ સહિત 16 આરોપીઓની ગેંગને સજા

મની લોન્ડરિંગ તેમજ માનવ તસ્કરીમાં સંડોવાયેલા ભારતીય મૂળની મહિલા સહિતના ડઝનબંધ લોકો સહિત 16 લોકોની એક આંતરરાષ્ટ્રીય સમગ્ર ગેંગને સજા ...

બ્રિટિશ પીએમ ઋષિ સુનક પત્ની અક્ષિતા સાથે દિલ્હીના અક્ષરધામ મંદિર પહોંચ્યા, પૂજા કરી થયાં બંને ભાવવિભોર

બ્રિટિશ પીએમ ઋષિ સુનક પત્ની અક્ષિતા સાથે દિલ્હીના અક્ષરધામ મંદિર પહોંચ્યા, પૂજા કરી થયાં બંને ભાવવિભોર

બ્રિટિશ પીએમ ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષિતા મૂર્તિ રવિવારે વહેલી સવારે દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પહોંચ્યા. સંપૂર્ણ ધાર્મિક ભાવના ...

ભારતીય મૂળના ડૉક્ટરે યુકેમાં 7 નવજાત શિશુની હત્યામાં દોષિત નર્સને સજા અપાવી

ભારતીય મૂળના ડૉક્ટરે યુકેમાં 7 નવજાત શિશુની હત્યામાં દોષિત નર્સને સજા અપાવી

ભારતીય મૂળના ડૉક્ટરે સાત નવજાત શિશુઓની હત્યા કરનાર નર્સને પોલીસને હવાલે કરી હતી. ટ્રાયલ કોર્ટે આખરે તેને દોષિત ઠેરવી અને ...

VIDEO- બ્રિટનના પીએમ ઋષિ સુનકે કહ્યું જય સિયારામ, મોરારી બાપુની રામકથા સાંભળી થયા ભાવવિભોર

VIDEO- બ્રિટનના પીએમ ઋષિ સુનકે કહ્યું જય સિયારામ, મોરારી બાપુની રામકથા સાંભળી થયા ભાવવિભોર

આ એક દૃશ્ય અનોખું હતું સાચે જ અદભૂત હતું ! એક સમયે જેણે અડધી પૃથ્વી પર રાજ કર્યું એ અંગ્રેજ ...

આઠ વર્ષમાં ગુજરાતમાંથી 22300 પાસપોર્ટ જમા થયા, પાસપોર્ટ સરન્‍ડર કરી વિદેશી નાગરિક બનવાનો ટ્રેન્ડ જોરમાં

આઠ વર્ષમાં ગુજરાતમાંથી 22300 પાસપોર્ટ જમા થયા, પાસપોર્ટ સરન્‍ડર કરી વિદેશી નાગરિક બનવાનો ટ્રેન્ડ જોરમાં

ભારત છોડીને વિદેશમાં કાયમ થતાં લોકોની સંખ્‍યા ચિંતાજનક હદે વધી રહી છે. ભારે સંખ્‍યામાં લોકો ભારતીય પાસપોર્ટ છોડીને વિદેશનું નાગરિકત્‍વ ...

Page 1 of 5 1 2 5

Recent News

સરકારી નોકરીની બહાર પડી ભરતી, 45 વર્ષથી વધુની ઉંમરના લોકો પણ કરી શકશે અરજી, 25 લાખ રૂપિયા રહેશે પગાર

સરકારી નોકરીની બહાર પડી ભરતી, 45 વર્ષથી વધુની ઉંમરના લોકો પણ કરી શકશે અરજી, 25 લાખ રૂપિયા રહેશે પગાર

જેઓ સરકારી નોકરી મેળવવા માંગે છે તેમના માટે સારા સમાચાર છે કે ધ હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ (HURL) માં...

ગાઝામાં ઈઝરાયેલનો જોરદાર હુમલો, 24 કલાકમાં 63 લોકોના મોત, હમાસે આપ્યો આવો જવાબ

ગાઝામાં ઈઝરાયેલનો જોરદાર હુમલો, 24 કલાકમાં 63 લોકોના મોત, હમાસે આપ્યો આવો જવાબ

ગાઝામાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચરમસીમાએ છે. યુદ્ધવિરામની વાટાઘાટો અનિર્ણિત રહી ત્યારથી, ઇઝરાયેલી સેનાએ ગાઝાના જુદા જુદા...

ગુજરાતમાં ગાજવીજ સાથે આગામી 5 દિવસ સર્જાશે વરસાદી માહોલ! હવામાન વિભાગે કરી આ મોટી આગાહી

ગુજરાતમાં ગાજવીજ સાથે આગામી 5 દિવસ સર્જાશે વરસાદી માહોલ! હવામાન વિભાગે કરી આ મોટી આગાહી

હાલમાં ચાલતી કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી સમયમાં હવે ગરમીથી રાહત મળે, તેવી આગાહી કરવામાં...

ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો હોમ લોન લીધા બાદ પણ આ રીતે કરાવી શકશો ટૉપઅપ

ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો હોમ લોન લીધા બાદ પણ આ રીતે કરાવી શકશો ટૉપઅપ

દરેક વ્યક્તિ પોતાના ઘરમાં રહેવાનું સપનું જુએ છે. આવી સ્થિતિમાં હોમ લોન આ સપનું સાકાર કરવામાં ઘણી મદદગાર સાબિત થાય...

4 દિવસ પછી શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોની છલકાશે તિજોરી

4 દિવસ પછી શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોની છલકાશે તિજોરી

વૈદિક શાસ્ત્રો અનુસાર, દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની રાશિ અને ગતિ બદલે છે. આ કારણે ભૌતિક સુખ-સુવિધાઓ આપનાર શુક્ર...

આવતા મહિને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના જાતકો પર કૂબેરનો ખજાનો વરસાવશે રૂપિયા

આવતા મહિને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના જાતકો પર કૂબેરનો ખજાનો વરસાવશે રૂપિયા

વૈદિક જ્યોતિષ અનુસાર, સૂર્ય ભગવાન જૂનમાં પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. 15 જૂને બપોરે 12:37 કલાકે સૂર્ય ભગવાન વૃષભ...

‘નવમપાંચમ રાજયોગ’ના કારણે 3 રાશિઓનું ભાગ્ય બદલાશે, ગુરુ અને કેતુ વરસાવશે કૃપા

‘નવમપાંચમ રાજયોગ’ના કારણે 3 રાશિઓનું ભાગ્ય બદલાશે, ગુરુ અને કેતુ વરસાવશે કૃપા

મે 2024નો મહિનો ગ્રહોના સંક્રમણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. 1 મેના રોજ ગુરુના વૃષભ રાશિમાં સંક્રમણને કારણે એક...