ADVERTISEMENT
Friday, October 18, 2024
ADVERTISEMENT

Tag: gujarat education

હવે NCERT પુસ્તકોમાં ‘ઈન્ડિયા’ને બદલે ‘ભારત’ ભણાવાશે, સમિતિએ આપી દરખાસ્તને મંજૂરી

NCERTના અભ્યાસક્રમમાં રામાયણ અને મહાભારતના પ્રકરણોનો સમાવેશ કરવા પેનલની ભલામણ

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) પેનલે ભારતના મહાકાવ્યો, રામાયણ અને મહાભારતનો શાળાના અભ્યાસક્રમમાં સમાવેશ કરવાની દરખાસ્ત કરી ...

વિદ્યાર્થીઓને માધ્યમ બદલવા બોર્ડ સુધી લાંબા નહીં થવું પડે, શિક્ષણાધિકારીના હાથમા સત્તા

વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપવી જરૂરી નથી; વિદ્યાર્થીઓ નક્કી કરશે કે પરીક્ષા કેવી રીતે આપવી

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે, પરંતુ વિદ્યાર્થીઓએ બંને વખત પરીક્ષા આપવી જરૂરી રહેશે નહીં. ...

દારૂ છોડવો કે સ્વજનને છોડાવવો છે તો આ રવિવારે સુરતની નવી મેડિકલ કોલેજનો સુશ્રુત હોલ જોઈ રહ્યો છે તમારી રાહ

યુનિવર્સિટી કોમન એક્ટ- વિદ્યાર્થીઓના વ્યાપક હિતોને નજરઅંદાજ કરાતાં ભારોભાર આક્રોશ, આગામી દિવસોમાં લડત શરૂ થવાના એંધાણ

ગુજરાત સરકારનો કોમન યુનિવર્સિટી એક્ટ હવે ઘણાં તબક્કે ગળાની ફાંસ બની રહ્યો છે. હકીકતમાં એક વર્ગ એવો પણ છે જેમના ...

Happy Teachers’ Day- આખા વિશ્વને બદલી શકે છે એક પુસ્તક, એક પેન, એક બાળક અને એક શિક્ષક…!

Happy Teachers’ Day- આખા વિશ્વને બદલી શકે છે એક પુસ્તક, એક પેન, એક બાળક અને એક શિક્ષક…!

શિક્ષકોની અદમ્ય લાગણી અને શિક્ષણ પ્રદાન કરવામાં દ્રઢતા સાથે, આપણે દર વર્ષે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. છેલ્લાં ...

VIDEOS- આખરે 3 હજાર સેન્ટર ઉપરથી 1181 બેઠકો માટે સુરતના 63 હજાર સહિત રાજ્યના 9.53 લાખ ઉમેદવારોએ જુનિયર ક્લાર્કની પરિક્ષા આપી

હવે વિદ્યાર્થીઓએ વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપવી પડશે

દેશનું શિક્ષણ મંત્રાલય શિક્ષણ ક્ષેત્રે સતત પરિવર્તન લાવી રહ્યું છે, જે અંતર્ગત આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શાળા શિક્ષણ અને પરીક્ષાઓ ...

CBSE હવે તમામ ભારતીય ભાષાઓમાં કરાવશે અભ્યાસ, જારી થયો પરિપત્ર

CBSE હવે તમામ ભારતીય ભાષાઓમાં કરાવશે અભ્યાસ, જારી થયો પરિપત્ર

અત્યાર સુધી CBSE બોર્ડમાં ફક્ત અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ હવે બોર્ડે અગત્યનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ...

અડાજણની ધૂમકેતુ શાળા ક્રમાંક ૨૧૮માં બાળકોમાં લોકશાહી પ્રથાના બીજ રોપતી શિક્ષણ સમિતિની ‘બાળ સંસદ’ પહેલ

અડાજણની ધૂમકેતુ શાળા ક્રમાંક ૨૧૮માં બાળકોમાં લોકશાહી પ્રથાના બીજ રોપતી શિક્ષણ સમિતિની ‘બાળ સંસદ’ પહેલ

બાળકના બાળપણનું ઉત્તમ ઘડતર તેમના સમગ્ર જીવનની જમાપૂંજી ગણાય છે. એટલે જ આપણા દેશમાં પ્રાથમિક શિક્ષણને પાયાનું શિક્ષણ ગણવામાં આવ્યુ ...

પરીક્ષા આપતાં ડરું છું, પરિણામ ખરાબ આવશે તો લોકો શું કહેશે? એક્સપર્ટે આ જવાબ આપ્યો

ટેકનોલોજી અને વિજ્ઞાનના યુગમાં ગુજરાતના વિદ્યાર્થીઓને હજી આર્ટ્સમાં જ રસ : સરકારને શિક્ષણના આ ટ્રેન્ડથી ચિંતા

વિશ્વમાં વિજ્ઞાન અને તેના કરતાં વિશેષ ટેકનોલોજીની ભારે બોલબાલા છે. ભવિષ્ય એ દિશામાં દોડી રહ્યું છે પરંતુ વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતના ...

12મા કોમર્સ પછી શું કરવું: જાણો કયા કોર્સ છે ઉજળા વિકલ્પ તરીકે

12મા કોમર્સ પછી શું કરવું: જાણો કયા કોર્સ છે ઉજળા વિકલ્પ તરીકે

સાયન્સ બાદ કોમર્સ વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી છે. ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27 % ટકા જાહેર કરવામાં આવ્યું ...

ઓસ્ટ્રેલિયાની પાંચ યુનિવર્સિટીએ ગુજરાત સહિત આઠ રાજયોના વિદ્યાર્થીઓ લગાવ્યો પ્રતિબંધ

ગુજરાતના વિદ્યાર્થીઓ પર ઓસ્ટ્રેલિયાની વધુ બે યુનિવર્સિટીએ મુક્યો પ્રતિબંધ

વિઝા અરજીઓમાં ફ્રોડ બાબતે ચિંતિંત ઓસ્ટ્રેલિયા છેલ્લા કેટલાક દિવસોથી કડક પગલાઓની જાહેરાત કરી રહ્યું છે. હવે ઓસ્ટ્રેલિયાની વધુ બે યુનિવર્સિટીએ ...

Page 1 of 4 1 2 4

Recent News

દિવાળીની સફાઈમાં આ ટ્રીક અપનાવો, ઓછી મહેનતે ચમકશે તમારું ઘર

દિવાળીની સફાઈમાં આ ટ્રીક અપનાવો, ઓછી મહેનતે ચમકશે તમારું ઘર

દિવાળીની તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળીના તહેવારમાં મોટાભાગના ઘરોમાં સફાઈ કરવામાં આવે છે. ત્યારે જો તમે અત્યાર સુધીમાં...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

10 દિવસમાં 3 વાર ગોચર કરશે બુધ, આ 5 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ

ગ્રહોના રાજકુમાર બુધનું જ્યોતિષમાં વિશેષ સ્થાન છે. બુધ બુદ્ધિ, મિત્રો, તર્ક, વાણી, સૌંદર્ય, ત્વચા, સંચાર, વેપાર અને સુગંધ સાથે સંબંધિત...

આ 3 રાશિઓના જાતકોને કરિયર અને નોકરીમાં થશે પ્રગતિ, ગુરુ પૂર્ણિમાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ સંયોગો

સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ થવાથી આ રાશિના જાતકોના સુખના દિવસો થશે શરૂ

ગ્રહોના રાજા સૂર્યદેવે પોતાની રાશિ બદલી છે. 17 તારીખ અને ગુરુવાર 2024, સવારે 7:52 વાગ્યે, તેઓ કન્યા રાશિમાંથી બહાર અને...

PM ઇન્ટર્નશિપ યોજના થઇ શરૂ, જાણો ક્યાં અને કેવી રીતે અરજી કરવી

PM ઇન્ટર્નશિપ યોજના થઇ શરૂ, જાણો ક્યાં અને કેવી રીતે અરજી કરવી

કેન્દ્ર સરકારે યુવાનોને રોજગારી માટે લાયક બનાવવાના ઉદ્દેશ્ય સાથે પાયલોટ પ્રોજેક્ટ ધોરણે પીએમ ઈન્ટર્નશીપ યોજના શરૂ કરી છે. આ માટે...

તહેવાર નજીક આવતા ટ્રેનના બુકિંગની ચિંતા થવા લાગે છે? તો અપનાવો આ જાદુઈ ટ્રિક

તહેવાર નજીક આવતા ટ્રેનના બુકિંગની ચિંતા થવા લાગે છે? તો અપનાવો આ જાદુઈ ટ્રિક

કેટલીકવાર ટ્રેનની ટિકિટ મેળવવી ખૂબ જ મુશ્કેલ હોય છે, ખાસ કરીને તહેવારોની સિઝનમાં, કન્ફર્મ ટ્રેન ટિકિટ મેળવવી સરળ નથી. પણ...