ADVERTISEMENT
Monday, May 13, 2024
ADVERTISEMENT

Tag: રામ મંદિર

રામનવમી પર રામ મંદિરમાં દર્શન કરવાની સૌની મનોકામના થશે પૂર્ણ, ટ્રસ્ટે તમામ VIP પાસ રદ કર્યા

રામનવમી પર રામ મંદિરમાં દર્શન કરવાની સૌની મનોકામના થશે પૂર્ણ, ટ્રસ્ટે તમામ VIP પાસ રદ કર્યા

રામનવમી પર ઉત્તર પ્રદેશના અયોધ્યામાં અંદાજે 40 લાખ ભક્તોના આગમનના અનુમાનને ધ્યાનમાં રાખીને, રામ મંદિર ટ્રસ્ટે 15 થી 18 એપ્રિલ ...

રામનવમી પર અયોધ્યાના રાજાનો થશે સૂર્યભિષેક! અયોધ્યા રામ મંદિરમાં જોવા મળશે આ અદ્ભુત નજારો

રામનવમી પર અયોધ્યાના રાજાનો થશે સૂર્યભિષેક! અયોધ્યા રામ મંદિરમાં જોવા મળશે આ અદ્ભુત નજારો

અયોધ્યા રામ મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. શ્રી રામ તેમના ભવ્ય નિવાસસ્થાનમાં પ્રથમ વખત તેમની જન્મજયંતિ ઉજવશે. ...

અયોધ્યાના રામ મંદિર પરિસરમાં ફાયરિંગની ઘટના બની,સુરક્ષામાં તૈનાત PAC જવાન થયા ઘાયલ

અયોધ્યાના રામ મંદિર પરિસરમાં ફાયરિંગની ઘટના બની,સુરક્ષામાં તૈનાત PAC જવાન થયા ઘાયલ

અયોધ્યાના રામ મંદિર પરિસરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. મંગળવારે, રામ જન્મભૂમિ સંકુલમાં તૈનાત પ્રોવિન્શિયલ આર્મ્ડ કોન્સ્ટેબલરી (PAC) સૈનિકને શંકાસ્પદ ...

ઠંડીમાં હીટર, ફ્લોર મેટ, લોકરની સુવિધા,દાન કરવા માટે UPI સ્કેનર… ભક્તોને રામ મંદિર પરિસરમાં મળશે આ સુવિધાઓ

ઠંડીમાં હીટર, ફ્લોર મેટ, લોકરની સુવિધા,દાન કરવા માટે UPI સ્કેનર… ભક્તોને રામ મંદિર પરિસરમાં મળશે આ સુવિધાઓ

અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા માટે ભક્તોનો ભારે ધસારો છે. તેના સંચાલન માટે રામ મંદિર ટ્રસ્ટ અને યોગી સરકારે સમીક્ષા ...

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ મૌલાના વિરુદ્ધ ઘડાઈ રહ્યા છે કાવતરા, ઈલ્યાસીએ કહ્યું- ’22 જાન્યુઆરીથી જાનથી મારી નાખવાની મળી રહી છે ધમકી’

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ મૌલાના વિરુદ્ધ ઘડાઈ રહ્યા છે કાવતરા, ઈલ્યાસીએ કહ્યું- ’22 જાન્યુઆરીથી જાનથી મારી નાખવાની મળી રહી છે ધમકી’

અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક સમારોહમાં હાજરી આપ્યા બાદ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો ...

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં સંતો વચ્ચે બેઠેલા આ મૌલાના કોણ છે? તેમણે કહ્યું- આ બદલાતા ભારતનું ચિત્ર છે

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં સંતો વચ્ચે બેઠેલા આ મૌલાના કોણ છે? તેમણે કહ્યું- આ બદલાતા ભારતનું ચિત્ર છે

500 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ 22 જાન્યુઆરી સોમવારના રોજ આખરે અયોધ્યામાં બનેલા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરમાં રામ લલ્લાની પ્રાણ ...

પીએમ મોદીએ રામ મંદિર બનાવનારા કારીગરો પર ફૂલ વરસાવી માન્યો આભાર, સામે આવ્યો વીડિયો

પીએમ મોદીએ રામ મંદિર બનાવનારા કારીગરો પર ફૂલ વરસાવી માન્યો આભાર, સામે આવ્યો વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સોમવારે અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામલલાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. દેશ-વિદેશના લાખો ...

અયોધ્યામાં રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાની પાકિસ્તાનથી અમેરિકા સુધી થઇ જોરશોરમાં ચર્ચાઓ,નરેન્દ્ર મોદી માટે વિદેશી મીડિયાએ કહ્યું…

અયોધ્યામાં રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાની પાકિસ્તાનથી અમેરિકા સુધી થઇ જોરશોરમાં ચર્ચાઓ,નરેન્દ્ર મોદી માટે વિદેશી મીડિયાએ કહ્યું…

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સોમવારે રામલલાના મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંદીનું છત્ર લઈને રામ લલ્લાના મંદિરમાં ...

લાઈવ ટેલિકાસ્ટ,કાર રેલી,રથયાત્રા… રામ મંદિરની ઉજવણી અમેરિકાથી ફ્રાંસ સુધી, જ્યાં હિન્દુઓ ત્યાં જ અયોધ્યા

લાઈવ ટેલિકાસ્ટ,કાર રેલી,રથયાત્રા… રામ મંદિરની ઉજવણી અમેરિકાથી ફ્રાંસ સુધી, જ્યાં હિન્દુઓ ત્યાં જ અયોધ્યા

આખી દુનિયા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું સાક્ષી બનવા જઈ રહી છે. વિશ્વભરના હિન્દુઓ આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ...

રામ મંદિરથી યુપી સરકારને દર વર્ષે આટલી કમાણી થશે,આ રહ્યા કમાણીના આંકડા

રામ મંદિરથી યુપી સરકારને દર વર્ષે આટલી કમાણી થશે,આ રહ્યા કમાણીના આંકડા

અયોધ્યામાં રામ મંદિરની પૂર્ણાહુતિ અને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પ્રવાસન વધારવા માટે લેવામાં આવેલા અન્ય પગલાઓથી નાણાકીય વર્ષ 2025માં રાજ્ય ...

Page 1 of 4 1 2 4

Recent News

ગાઝામાં ઈઝરાયેલનો જોરદાર હુમલો, 24 કલાકમાં 63 લોકોના મોત, હમાસે આપ્યો આવો જવાબ

ગાઝામાં ઈઝરાયેલનો જોરદાર હુમલો, 24 કલાકમાં 63 લોકોના મોત, હમાસે આપ્યો આવો જવાબ

ગાઝામાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચરમસીમાએ છે. યુદ્ધવિરામની વાટાઘાટો અનિર્ણિત રહી ત્યારથી, ઇઝરાયેલી સેનાએ ગાઝાના જુદા જુદા...

ગુજરાતમાં ગાજવીજ સાથે આગામી 5 દિવસ સર્જાશે વરસાદી માહોલ! હવામાન વિભાગે કરી આ મોટી આગાહી

ગુજરાતમાં ગાજવીજ સાથે આગામી 5 દિવસ સર્જાશે વરસાદી માહોલ! હવામાન વિભાગે કરી આ મોટી આગાહી

હાલમાં ચાલતી કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી સમયમાં હવે ગરમીથી રાહત મળે, તેવી આગાહી કરવામાં...

ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો હોમ લોન લીધા બાદ પણ આ રીતે કરાવી શકશો ટૉપઅપ

ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો હોમ લોન લીધા બાદ પણ આ રીતે કરાવી શકશો ટૉપઅપ

દરેક વ્યક્તિ પોતાના ઘરમાં રહેવાનું સપનું જુએ છે. આવી સ્થિતિમાં હોમ લોન આ સપનું સાકાર કરવામાં ઘણી મદદગાર સાબિત થાય...

4 દિવસ પછી શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોની છલકાશે તિજોરી

4 દિવસ પછી શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોની છલકાશે તિજોરી

વૈદિક શાસ્ત્રો અનુસાર, દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની રાશિ અને ગતિ બદલે છે. આ કારણે ભૌતિક સુખ-સુવિધાઓ આપનાર શુક્ર...

આવતા મહિને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના જાતકો પર કૂબેરનો ખજાનો વરસાવશે રૂપિયા

આવતા મહિને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના જાતકો પર કૂબેરનો ખજાનો વરસાવશે રૂપિયા

વૈદિક જ્યોતિષ અનુસાર, સૂર્ય ભગવાન જૂનમાં પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. 15 જૂને બપોરે 12:37 કલાકે સૂર્ય ભગવાન વૃષભ...

‘નવમપાંચમ રાજયોગ’ના કારણે 3 રાશિઓનું ભાગ્ય બદલાશે, ગુરુ અને કેતુ વરસાવશે કૃપા

‘નવમપાંચમ રાજયોગ’ના કારણે 3 રાશિઓનું ભાગ્ય બદલાશે, ગુરુ અને કેતુ વરસાવશે કૃપા

મે 2024નો મહિનો ગ્રહોના સંક્રમણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. 1 મેના રોજ ગુરુના વૃષભ રાશિમાં સંક્રમણને કારણે એક...

ધોરણ 10 પાસ કર્યા બાદ આ સરકારી ક્ષેત્રોમાં શાનદાર પગાર સાથે મેળવો નોકરી

ધોરણ 10 પાસ કર્યા બાદ આ સરકારી ક્ષેત્રોમાં શાનદાર પગાર સાથે મેળવો નોકરી

આપણા દેશમાં સરકારી નોકરી શ્રેષ્ઠ ગણાય છે. સરકારી નોકરીથી આપણને સમાજમાં ખ્યાતિ મળે છે, સરકારી સુવિધાઓની સાથે આપણને સારો પગાર...