ADVERTISEMENT
Saturday, October 19, 2024
ADVERTISEMENT

Tag: જૈન સાધુ-સાધ્વીજી

મૂળ વાવના વતની સુરતના હીરા ઉદ્યોગપતિની પુત્રી તપસ્યા માટે વૈભવ ત્યજી સંયમનો માર્ગ અપનાવશે

મૂળ વાવના વતની સુરતના હીરા ઉદ્યોગપતિની પુત્રી તપસ્યા માટે વૈભવ ત્યજી સંયમનો માર્ગ અપનાવશે

દીક્ષા નગરી સુરતના હીરાના વેપારીની 27 વર્ષીય પુત્રી પોતાનું વૈભવી જીવન છોડીને તપસ્યાનો માર્ગ અપનાવશે. હીરાના વેપારીની લાડલી પુત્રી 7 ...

VIDEO- જૈન સંત આયાર્ય કામકુમાર નંદીજી મહારાજની નિર્મમ હત્યાથી વ્યથિત જૈન સમાજની સુરતમાં આક્રોશ રેલી

VIDEO- જૈન સંત આયાર્ય કામકુમાર નંદીજી મહારાજની નિર્મમ હત્યાથી વ્યથિત જૈન સમાજની સુરતમાં આક્રોશ રેલી

ફાંસીની માંગ સાથે ગગનભેદી સુત્રોચ્ચાર, જૈન સમાજના તમામ ફિરકાઓ રેલીમાં જોડાયા કર્ણાટકના બેલગામ જિલ્લામાં સાધના કરી રહેલા જૈન સંત આયાર્ય ...

શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ મહિલા મંડળે ભવિષ્ય કારકિર્દી પ્રેરણા કેન્દ્રને પુસ્તકો અર્પણ કર્યા

શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ મહિલા મંડળે ભવિષ્ય કારકિર્દી પ્રેરણા કેન્દ્રને પુસ્તકો અર્પણ કર્યા

સુરત શહેર પોલીસ હેડ ક્વાટર્સ સ્થિત તાલીમ કેન્દ્ર ખાતે કાર્યરત કારકિર્દી પ્રેરણા કેન્દ્રને શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ મહિલા મંડળે પુસ્તકો ...

સુરેન્દ્રનગરમાં જન્મેલા અને ઓટોમોબાઈલ એન્જિનિયર મોહિત શાહ દીક્ષા લઈ કૈવલ્ય રત્ન સાગર મહારાજ બન્યા

સુરેન્દ્રનગરમાં જન્મેલા અને ઓટોમોબાઈલ એન્જિનિયર મોહિત શાહ દીક્ષા લઈ કૈવલ્ય રત્ન સાગર મહારાજ બન્યા

ડિપ્લોમા ઇન ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ જેવી ઉચ્ચ શિક્ષણની ડિગ્રી ધરાવતા અને સુરેન્દ્રનગરમાં જન્મેલા 21 વર્ષીય મોહિત શાહે ગુરુવારે ઇન્દોરમાં જૈન દીક્ષા ...

વિશ્વ પુસ્તક દિવસે સુરત જિનશાસન સમર્પિત પરિવારની એક પ્રેરણાદાયી સર્જનાત્મક જાહેરાત- જ્ઞાનની આશાતનાથી બચો

વિશ્વ પુસ્તક દિવસે સુરત જિનશાસન સમર્પિત પરિવારની એક પ્રેરણાદાયી સર્જનાત્મક જાહેરાત- જ્ઞાનની આશાતનાથી બચો

સુરતમાં જિનશાસન સમર્પિત પરિવારે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે એક પ્રેરણાદાયી અને સમાજને અનોખી રાહ ચિંધતા કાર્યક્રમની જાહેરાત કરી તેની સાચા ...

વેસુ ખાતે સમસ્ત જૈન સમાજે કર્યું પોલીસકર્મીઓનું બહુમાન અને પોલીસ પરિવાર માટે પ્રસાદ વિતરણ

વેસુ ખાતે સમસ્ત જૈન સમાજે કર્યું પોલીસકર્મીઓનું બહુમાન અને પોલીસ પરિવાર માટે પ્રસાદ વિતરણ

કાયદો અને વ્યવસ્થાની જવાબદારી વહન કરતા અને નાગરિકોની સલામતી માટે દિનરાત કાર્યરત રહેતા સુરત પોલીસના અધિકારી-કર્મચારીઓનું સમસ્ત જૈન સમાજ દ્વારા ...

ઉજ્જૈનમાં વિશ્વનું પ્રથમ 45 શિખર શ્રી કલ્યાણ મંદિર નવગ્રહ તીર્થ, 4 ફેબ્રુઆરીએ સુરત સહિત દેશભરમાંથી પહોંચશે શ્વેતાંબર જૈન

ઉજ્જૈનમાં વિશ્વનું પ્રથમ 45 શિખર શ્રી કલ્યાણ મંદિર નવગ્રહ તીર્થ, 4 ફેબ્રુઆરીએ સુરત સહિત દેશભરમાંથી પહોંચશે શ્વેતાંબર જૈન

શ્રી કલ્યાણ મંદિર નવગ્રહ મહાતીર્થ ઉજ્જૈન શહેરથી 10 કિમી દૂર બડનગર રોડ પર ધરમબદલા ખાતે 22 વીઘા વિસ્તારમાં બનાવવામાં આવ્યું ...

જૈન સાધુ સમર્થ સાગરે પ્રાણનો ત્યાગ કર્યો, સમેદ શિખરજી માટે આમરણાંત ઉપવાસમાં હતા

જૈન સાધુ સમર્થ સાગરે પ્રાણનો ત્યાગ કર્યો, સમેદ શિખરજી માટે આમરણાંત ઉપવાસમાં હતા

અન્ય એક જૈન સાધુ, જેઓ સમેદ શિખરને બચાવવા માટે આમરણાંત ઉપવાસ પર બેઠેલા અન્ય એક સાધુનું પણ નિધન થયું છે. ...

પદ્મભૂષણ શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરિશ્વરજી મહારાજાના 400મા પુસ્તક ‘સ્પર્શ’નું જાન્યુઆરીમાં વિમોચન, ભવ્ય મહોત્સવ માટે તડામાર તૈયારી

પદ્મભૂષણ શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરિશ્વરજી મહારાજાના 400મા પુસ્તક ‘સ્પર્શ’નું જાન્યુઆરીમાં વિમોચન, ભવ્ય મહોત્સવ માટે તડામાર તૈયારી

પદ્મભૂષણ સન્માનિત, વિપુલ સાહિત્ય સર્જક, રાષ્ટ્રહિત ચિંતક આ.ભ. શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરિશ્વરજી મહારાજાના 400મા પુસ્તક ‘સ્પર્શ’નું જાન્યુઆરી માસમાં વિમોચન થવા જઈ ...

ભુજમાં માસક્ષમણની તપશ્વર્યા બાદ ક્ષણભરમાં મૃત્યુ પામતાં જૈન મહિલા હેમલ સંઘવીની પાલખીયાત્રા નીકળી

ભુજમાં માસક્ષમણની તપશ્વર્યા બાદ ક્ષણભરમાં મૃત્યુ પામતાં જૈન મહિલા હેમલ સંઘવીની પાલખીયાત્રા નીકળી

જૈન ધર્મમાં સાધુ-સાધ્વીઓ કાળધર્મ પામે છે ત્યારે તેમની પાલખીયાત્રા નીકળે છે. આ સિવાય કોઇ શ્રાવક-શ્રાવિકા સંથારો એટલે કે અનશન કરીને ...

Page 1 of 2 1 2

Recent News

દિવાળીના દિવસે લક્ષ્મી માંના પગલાં અને લાભ શુભ લગાવતી વખતે આ ભૂલ ન કરતા

દિવાળીના દિવસે લક્ષ્મી માંના પગલાં અને લાભ શુભ લગાવતી વખતે આ ભૂલ ન કરતા

આ વર્ષે દિવાળી શુક્રવાર, 1 નવેમ્બરના રોજ આવી રહી છે. જો કે દિવાળીનો તહેવાર 29 ઓક્ટોબરે ધનતેરસથી શરૂ થશે. દિવાળીના...

દિવાળીની સફાઈમાં આ ટ્રીક અપનાવો, ઓછી મહેનતે ચમકશે તમારું ઘર

દિવાળીની સફાઈમાં આ ટ્રીક અપનાવો, ઓછી મહેનતે ચમકશે તમારું ઘર

દિવાળીની તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળીના તહેવારમાં મોટાભાગના ઘરોમાં સફાઈ કરવામાં આવે છે. ત્યારે જો તમે અત્યાર સુધીમાં...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

10 દિવસમાં 3 વાર ગોચર કરશે બુધ, આ 5 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ

ગ્રહોના રાજકુમાર બુધનું જ્યોતિષમાં વિશેષ સ્થાન છે. બુધ બુદ્ધિ, મિત્રો, તર્ક, વાણી, સૌંદર્ય, ત્વચા, સંચાર, વેપાર અને સુગંધ સાથે સંબંધિત...

આ 3 રાશિઓના જાતકોને કરિયર અને નોકરીમાં થશે પ્રગતિ, ગુરુ પૂર્ણિમાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ સંયોગો

સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ થવાથી આ રાશિના જાતકોના સુખના દિવસો થશે શરૂ

ગ્રહોના રાજા સૂર્યદેવે પોતાની રાશિ બદલી છે. 17 તારીખ અને ગુરુવાર 2024, સવારે 7:52 વાગ્યે, તેઓ કન્યા રાશિમાંથી બહાર અને...

PM ઇન્ટર્નશિપ યોજના થઇ શરૂ, જાણો ક્યાં અને કેવી રીતે અરજી કરવી

PM ઇન્ટર્નશિપ યોજના થઇ શરૂ, જાણો ક્યાં અને કેવી રીતે અરજી કરવી

કેન્દ્ર સરકારે યુવાનોને રોજગારી માટે લાયક બનાવવાના ઉદ્દેશ્ય સાથે પાયલોટ પ્રોજેક્ટ ધોરણે પીએમ ઈન્ટર્નશીપ યોજના શરૂ કરી છે. આ માટે...

તહેવાર નજીક આવતા ટ્રેનના બુકિંગની ચિંતા થવા લાગે છે? તો અપનાવો આ જાદુઈ ટ્રિક

તહેવાર નજીક આવતા ટ્રેનના બુકિંગની ચિંતા થવા લાગે છે? તો અપનાવો આ જાદુઈ ટ્રિક

કેટલીકવાર ટ્રેનની ટિકિટ મેળવવી ખૂબ જ મુશ્કેલ હોય છે, ખાસ કરીને તહેવારોની સિઝનમાં, કન્ફર્મ ટ્રેન ટિકિટ મેળવવી સરળ નથી. પણ...