ADVERTISEMENT
Monday, May 13, 2024
ADVERTISEMENT

Tag: અયોધ્યા રામ મંદિર

પ્રાણ પ્રતિષ્ઠા કરતા પણ ભવ્ય હશે અયોધ્યામાં રામ નવમીની ઉજવણી,વહીવટી તંત્ર આ ખાસ તૈયારીઓમાં વ્યસ્ત

પ્રાણ પ્રતિષ્ઠા કરતા પણ ભવ્ય હશે અયોધ્યામાં રામ નવમીની ઉજવણી,વહીવટી તંત્ર આ ખાસ તૈયારીઓમાં વ્યસ્ત

રામલલાના અભિષેક બાદ અયોધ્યામાં પ્રથમ રામનવમીને લઈને વિશેષ ઉત્સાહ છે. ગુરુવારે રાજ્યના મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રા અને ડીજીપી પ્રશાંત ...

અયોધ્યાના રામ મંદિર પરિસરમાં ફાયરિંગની ઘટના બની,સુરક્ષામાં તૈનાત PAC જવાન થયા ઘાયલ

અયોધ્યાના રામ મંદિર પરિસરમાં ફાયરિંગની ઘટના બની,સુરક્ષામાં તૈનાત PAC જવાન થયા ઘાયલ

અયોધ્યાના રામ મંદિર પરિસરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. મંગળવારે, રામ જન્મભૂમિ સંકુલમાં તૈનાત પ્રોવિન્શિયલ આર્મ્ડ કોન્સ્ટેબલરી (PAC) સૈનિકને શંકાસ્પદ ...

જો અયોધ્યા જવાનો પ્લાન બનાવી રહ્યા છો,તો જાણી લ્યો આ નિયમો,ભારે ભીડના કારણે બહાર પાડવામાં આવી નવી ગાઈડલાઈન

જો અયોધ્યા જવાનો પ્લાન બનાવી રહ્યા છો,તો જાણી લ્યો આ નિયમો,ભારે ભીડના કારણે બહાર પાડવામાં આવી નવી ગાઈડલાઈન

રામલલા આરતીમાં હાજરી આપવા માટે ઓનલાઈન પાસની સુવિધા ફરી શરૂ કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા ...

સુગ્રીવ, ક્ષીર સાગર અને અવધ આગમન… રામ નવમી પહેલા અયોધ્યામાં 2 કોરિડોર કાર્યરત થઈ જશે

સુગ્રીવ, ક્ષીર સાગર અને અવધ આગમન… રામ નવમી પહેલા અયોધ્યામાં 2 કોરિડોર કાર્યરત થઈ જશે

અયોધ્યા શહેર ચમકી રહ્યું છે. યોગી સરકારનું સંપૂર્ણ ધ્યાન અયોધ્યા પર છે. વિધાનસભામાં રજૂ કરાયેલા બજેટમાં અયોધ્યા માટેની તિજોરી પણ ...

સીતારમણએ રામ પાસે પહોંચવાનો રસ્તો વધુ સરળ કર્યો,અયોધ્યા રેલવે પર આપ્યું વધુ ધ્યાન

સીતારમણએ રામ પાસે પહોંચવાનો રસ્તો વધુ સરળ કર્યો,અયોધ્યા રેલવે પર આપ્યું વધુ ધ્યાન

યુપીને વચગાળાના બજેટમાં રેલવે પ્રોજેક્ટ માટે રૂ. 19,575 કરોડ મળ્યા છે. આ બજેટમાં અયોધ્યાની સુંદરતા પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરવામાં ...

રામલલા માટે અમેરિકાથી સોનાના બનેલા 12 વાહનો આવ્યા, જાણો શું છે દરેકની ખાસિયત

રામલલા માટે અમેરિકાથી સોનાના બનેલા 12 વાહનો આવ્યા, જાણો શું છે દરેકની ખાસિયત

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાના મંદિરના નિર્માણ બાદ ભક્તોનો ઉત્સાહ ચરમસીમા પર છે. રામ લલ્લાના અભિષેક બાદ દેશભરમાંથી ...

ઠંડીમાં હીટર, ફ્લોર મેટ, લોકરની સુવિધા,દાન કરવા માટે UPI સ્કેનર… ભક્તોને રામ મંદિર પરિસરમાં મળશે આ સુવિધાઓ

ઠંડીમાં હીટર, ફ્લોર મેટ, લોકરની સુવિધા,દાન કરવા માટે UPI સ્કેનર… ભક્તોને રામ મંદિર પરિસરમાં મળશે આ સુવિધાઓ

અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા માટે ભક્તોનો ભારે ધસારો છે. તેના સંચાલન માટે રામ મંદિર ટ્રસ્ટ અને યોગી સરકારે સમીક્ષા ...

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ મૌલાના વિરુદ્ધ ઘડાઈ રહ્યા છે કાવતરા, ઈલ્યાસીએ કહ્યું- ’22 જાન્યુઆરીથી જાનથી મારી નાખવાની મળી રહી છે ધમકી’

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ મૌલાના વિરુદ્ધ ઘડાઈ રહ્યા છે કાવતરા, ઈલ્યાસીએ કહ્યું- ’22 જાન્યુઆરીથી જાનથી મારી નાખવાની મળી રહી છે ધમકી’

અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક સમારોહમાં હાજરી આપ્યા બાદ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો ...

હરખનો પાર નથી:15 કારીગરોએ રામલલાના 7 ડ્રેસ કર્યા તૈયાર, દરેક ડ્રેસના રંગ ગ્રહને ધ્યાનમાં રાખી વિશેષ રીતે કરવામાં આવ્યા છે તૈયાર

હરખનો પાર નથી:15 કારીગરોએ રામલલાના 7 ડ્રેસ કર્યા તૈયાર, દરેક ડ્રેસના રંગ ગ્રહને ધ્યાનમાં રાખી વિશેષ રીતે કરવામાં આવ્યા છે તૈયાર

અયોધ્યામાં દરરોજ રામલલાના વસ્ત્રો બદલવામાં આવી રહ્યા છે. દરરોજ તે જુદા જુદા રંગના કપડાં પહેરે છે. તેના વસ્ત્રો ભક્તોને ખૂબ ...

રામના નામે ઉઘાડી લૂંટ : 55 રૂપિયામાં ચા, 65 રૂપિયામાં ટોસ્ટ… અયોધ્યામાં શબરી રેસ્ટોરેન્ટની પ્રાઇસ લિસ્ટ વાયરલ થયા બાદ પ્રશાસને ફટકારી નોટિસ

રામના નામે ઉઘાડી લૂંટ : 55 રૂપિયામાં ચા, 65 રૂપિયામાં ટોસ્ટ… અયોધ્યામાં શબરી રેસ્ટોરેન્ટની પ્રાઇસ લિસ્ટ વાયરલ થયા બાદ પ્રશાસને ફટકારી નોટિસ

ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં જાણે કે માનવ મહેરામણ જામ્યું છે. આ સાથે રામના નામે લૂંટ પણ શરૂ થઈ ગઈ ...

Page 1 of 6 1 2 6

Recent News

ગાઝામાં ઈઝરાયેલનો જોરદાર હુમલો, 24 કલાકમાં 63 લોકોના મોત, હમાસે આપ્યો આવો જવાબ

ગાઝામાં ઈઝરાયેલનો જોરદાર હુમલો, 24 કલાકમાં 63 લોકોના મોત, હમાસે આપ્યો આવો જવાબ

ગાઝામાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચરમસીમાએ છે. યુદ્ધવિરામની વાટાઘાટો અનિર્ણિત રહી ત્યારથી, ઇઝરાયેલી સેનાએ ગાઝાના જુદા જુદા...

ગુજરાતમાં ગાજવીજ સાથે આગામી 5 દિવસ સર્જાશે વરસાદી માહોલ! હવામાન વિભાગે કરી આ મોટી આગાહી

ગુજરાતમાં ગાજવીજ સાથે આગામી 5 દિવસ સર્જાશે વરસાદી માહોલ! હવામાન વિભાગે કરી આ મોટી આગાહી

હાલમાં ચાલતી કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી સમયમાં હવે ગરમીથી રાહત મળે, તેવી આગાહી કરવામાં...

ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો હોમ લોન લીધા બાદ પણ આ રીતે કરાવી શકશો ટૉપઅપ

ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો હોમ લોન લીધા બાદ પણ આ રીતે કરાવી શકશો ટૉપઅપ

દરેક વ્યક્તિ પોતાના ઘરમાં રહેવાનું સપનું જુએ છે. આવી સ્થિતિમાં હોમ લોન આ સપનું સાકાર કરવામાં ઘણી મદદગાર સાબિત થાય...

4 દિવસ પછી શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોની છલકાશે તિજોરી

4 દિવસ પછી શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોની છલકાશે તિજોરી

વૈદિક શાસ્ત્રો અનુસાર, દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની રાશિ અને ગતિ બદલે છે. આ કારણે ભૌતિક સુખ-સુવિધાઓ આપનાર શુક્ર...

આવતા મહિને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના જાતકો પર કૂબેરનો ખજાનો વરસાવશે રૂપિયા

આવતા મહિને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના જાતકો પર કૂબેરનો ખજાનો વરસાવશે રૂપિયા

વૈદિક જ્યોતિષ અનુસાર, સૂર્ય ભગવાન જૂનમાં પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. 15 જૂને બપોરે 12:37 કલાકે સૂર્ય ભગવાન વૃષભ...

‘નવમપાંચમ રાજયોગ’ના કારણે 3 રાશિઓનું ભાગ્ય બદલાશે, ગુરુ અને કેતુ વરસાવશે કૃપા

‘નવમપાંચમ રાજયોગ’ના કારણે 3 રાશિઓનું ભાગ્ય બદલાશે, ગુરુ અને કેતુ વરસાવશે કૃપા

મે 2024નો મહિનો ગ્રહોના સંક્રમણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. 1 મેના રોજ ગુરુના વૃષભ રાશિમાં સંક્રમણને કારણે એક...

ધોરણ 10 પાસ કર્યા બાદ આ સરકારી ક્ષેત્રોમાં શાનદાર પગાર સાથે મેળવો નોકરી

ધોરણ 10 પાસ કર્યા બાદ આ સરકારી ક્ષેત્રોમાં શાનદાર પગાર સાથે મેળવો નોકરી

આપણા દેશમાં સરકારી નોકરી શ્રેષ્ઠ ગણાય છે. સરકારી નોકરીથી આપણને સમાજમાં ખ્યાતિ મળે છે, સરકારી સુવિધાઓની સાથે આપણને સારો પગાર...