હાઈકોર્ટે ઠપકો આપતા કહ્યું- શબરીમાલા અને વૈષ્ણોદેવી મંદિરની સ્વચ્છતા જોઈને બોધપાઠ લો, ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે જૂનાગઢ મનપાને નોટિસ
જૂનાગઢમાં હિન્દૂ આસ્થાના સર્વોચ્ચ સ્થાન પૈકીના એક ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે હાઇકોર્ટમાં દાખલ થયેલી પિટિશન પર સુનાવણી દરમિયાન કોર્ટે ...