પાલનપુરના તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં તપાગચ્છાધિપતિ આ.ભ.પૂ. પ્રેમસૂરિદાદાની છઠ્ઠી પુણ્યતિથિની ઉજવણી
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં તપાગચ્છાધિપતિ પ્રેમસૂરીશ્વરજી મહારાજાની 6 પૂણ્યતિથિ યોજાઈ હતી. આ પ્રસંગ માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ...