કૃષ્ણ જન્માષ્ટમીની રાત્રે કરો આ જ્યોતિષીય ઉપાય, સુખ-સમૃદ્ધિ સાથે થશે માન-સન્માનમાં પણ વધારો
કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર એટલે મધ્યરાત્રિએ જન્મેલા ભગવાન કૃષ્ણની ભક્તિની રાત. જન્માષ્ટમીએ તેમના બાળ સ્વરૂપની મધ્યરાત્રિએ રોહિણી નક્ષત્રમાં પૂજા કરવામાં આવે ...