ADVERTISEMENT
Saturday, October 19, 2024
ADVERTISEMENT

Tag: Kashmiri Pandits

આતંક પર ભારી આસ્થાઃ હિન્દુઓના નરસંહાર વચ્ચે ખીર ભવાનીના મેળામાં 18 હજાર કાશ્મીરી પંડિતો એકઠા થયા

આતંક પર ભારી આસ્થાઃ હિન્દુઓના નરસંહાર વચ્ચે ખીર ભવાનીના મેળામાં 18 હજાર કાશ્મીરી પંડિતો એકઠા થયા

કાશ્મીર ખીણમાં આતંક પર શ્રદ્ધા ભારે પડી રહી છે. ગાંદરબલમાં આયોજિત પ્રસિદ્ધ ખીર ભવાની મંદિર મેળામાં લગભગ 18 હજાર કાશ્મીરી ...

કાશ્મીર ઘાટીમાંથી 177 કાશ્મીરી પંડિત શિક્ષકોની બદલી, સલામત સ્થળે મોકલવામાં આવ્યા

કાશ્મીર ઘાટીમાંથી 177 કાશ્મીરી પંડિત શિક્ષકોની બદલી, સલામત સ્થળે મોકલવામાં આવ્યા

કાશ્મીરમાં હિંદુઓની હત્યાઓમાં ચિંતાજનક વધારો વચ્ચે, સરકારે શ્રીનગરમાં તૈનાત 177 કાશ્મીરી પંડિત શિક્ષકોની બદલીનો આદેશ આપ્યો. તેમને સલામત સ્થળે ખસેડવામાં ...

હિન્દુઓની હત્યાથી ડરીને કાશ્મીરી પંડિતો ખીર ભવાની મેળાનો બહિષ્કાર કરશે, ટ્રસ્ટે પણ કરી અપીલ

હિન્દુઓની હત્યાથી ડરીને કાશ્મીરી પંડિતો ખીર ભવાની મેળાનો બહિષ્કાર કરશે, ટ્રસ્ટે પણ કરી અપીલ

કાશ્મીરી પંડિતોએ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ખીર ભવાની મેળાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ખીણમાં હિન્દુઓના વધતા નરસંહારના વિરોધમાં આ નિર્ણય ...

કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાના વિરોધમાં 350 કાશ્મીરી પંડિતોએ રાજ્યપાલને સામૂહિક રાજીનામું મોકલ્યું

કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાના વિરોધમાં 350 કાશ્મીરી પંડિતોએ રાજ્યપાલને સામૂહિક રાજીનામું મોકલ્યું

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં ગુરુવારે 35 વર્ષીય કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાને લઈને તણાવ વધી ગયો છે. રાહુલ ભટ્ટની હત્યાના વિરોધમાં ...

32 વર્ષ પછી ધામધૂમ જોવા મળી શ્રીનગરના આ મંદિરમાં, ભારે સંખ્યામાં કાશ્મીરી પંડિત પૂજા માટે જોડાયા

32 વર્ષ પછી ધામધૂમ જોવા મળી શ્રીનગરના આ મંદિરમાં, ભારે સંખ્યામાં કાશ્મીરી પંડિત પૂજા માટે જોડાયા

કાશ્મીરી પંડિત દર વર્ષે નવરેહના તહેવારની ઉજવણી કરે છે, પરંતુ આજનો આ દિવસ કંઈક વિશેષ હતો. આશરે 32 વર્ષ સુધી, ...

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત

કેરળ કોંગ્રેસે ‘કાશ્મીર ફાઇલ્સ’ પર કહ્યું- પંડિતો તો ફક્ત 400 મૃત્યુ પામ્યા, મુસ્લિમો 15,000 મર્યા હતા

જમ્મુ-કાશ્મીર પર બનેલી ફિલ્મ 'કાશ્મીર ફાઇલ્સ'ને મળી રહેલી પ્રચુર સફળતા વચ્ચે કેરળ કોંગ્રેસે ટીકા કરી છે. કેરળ કોંગ્રેસે કહ્યું કે ...

પીએમ નરેન્દ્ર મોદીએ કાશ્મીર ફાઇલ્સની પ્રશંસા કરી, નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો

પીએમ નરેન્દ્ર મોદીએ કાશ્મીર ફાઇલ્સની પ્રશંસા કરી, નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' આ દિવસોમાં સતત ચર્ચામાં છે. આ ફિલ્મ દ્વારા વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીરી પંડિતોની વેદનાને પડદા ...

Page 2 of 2 1 2

Recent News

દિવાળીના દિવસે લક્ષ્મી માંના પગલાં અને લાભ શુભ લગાવતી વખતે આ ભૂલ ન કરતા

દિવાળીના દિવસે લક્ષ્મી માંના પગલાં અને લાભ શુભ લગાવતી વખતે આ ભૂલ ન કરતા

આ વર્ષે દિવાળી શુક્રવાર, 1 નવેમ્બરના રોજ આવી રહી છે. જો કે દિવાળીનો તહેવાર 29 ઓક્ટોબરે ધનતેરસથી શરૂ થશે. દિવાળીના...

દિવાળીની સફાઈમાં આ ટ્રીક અપનાવો, ઓછી મહેનતે ચમકશે તમારું ઘર

દિવાળીની સફાઈમાં આ ટ્રીક અપનાવો, ઓછી મહેનતે ચમકશે તમારું ઘર

દિવાળીની તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળીના તહેવારમાં મોટાભાગના ઘરોમાં સફાઈ કરવામાં આવે છે. ત્યારે જો તમે અત્યાર સુધીમાં...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

10 દિવસમાં 3 વાર ગોચર કરશે બુધ, આ 5 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ

ગ્રહોના રાજકુમાર બુધનું જ્યોતિષમાં વિશેષ સ્થાન છે. બુધ બુદ્ધિ, મિત્રો, તર્ક, વાણી, સૌંદર્ય, ત્વચા, સંચાર, વેપાર અને સુગંધ સાથે સંબંધિત...

આ 3 રાશિઓના જાતકોને કરિયર અને નોકરીમાં થશે પ્રગતિ, ગુરુ પૂર્ણિમાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ સંયોગો

સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ થવાથી આ રાશિના જાતકોના સુખના દિવસો થશે શરૂ

ગ્રહોના રાજા સૂર્યદેવે પોતાની રાશિ બદલી છે. 17 તારીખ અને ગુરુવાર 2024, સવારે 7:52 વાગ્યે, તેઓ કન્યા રાશિમાંથી બહાર અને...

PM ઇન્ટર્નશિપ યોજના થઇ શરૂ, જાણો ક્યાં અને કેવી રીતે અરજી કરવી

PM ઇન્ટર્નશિપ યોજના થઇ શરૂ, જાણો ક્યાં અને કેવી રીતે અરજી કરવી

કેન્દ્ર સરકારે યુવાનોને રોજગારી માટે લાયક બનાવવાના ઉદ્દેશ્ય સાથે પાયલોટ પ્રોજેક્ટ ધોરણે પીએમ ઈન્ટર્નશીપ યોજના શરૂ કરી છે. આ માટે...

તહેવાર નજીક આવતા ટ્રેનના બુકિંગની ચિંતા થવા લાગે છે? તો અપનાવો આ જાદુઈ ટ્રિક

તહેવાર નજીક આવતા ટ્રેનના બુકિંગની ચિંતા થવા લાગે છે? તો અપનાવો આ જાદુઈ ટ્રિક

કેટલીકવાર ટ્રેનની ટિકિટ મેળવવી ખૂબ જ મુશ્કેલ હોય છે, ખાસ કરીને તહેવારોની સિઝનમાં, કન્ફર્મ ટ્રેન ટિકિટ મેળવવી સરળ નથી. પણ...