ADVERTISEMENT
Sunday, September 8, 2024
ADVERTISEMENT

Tag: Indian stock market.

શેરબજારમાં સૌથી મોટો કડાકો, નિફ્ટી પણ લાલ નિશાનમાં, જુઓ વિગતો

શેરબજારમાં સૌથી મોટો કડાકો, નિફ્ટી પણ લાલ નિશાનમાં, જુઓ વિગતો

આજે ચૂંટણી પરિણામોના દિવસે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1300થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો. સવારથી જ ...

અયોધ્યામાં રામ મંદિરથી આ 5 કંપનીઓને થશે ફાયદો, શેરમાં આવ્યો જોરદાર ઉછાળો

અયોધ્યામાં રામ મંદિરથી આ 5 કંપનીઓને થશે ફાયદો, શેરમાં આવ્યો જોરદાર ઉછાળો

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પછી ભારત અને વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો ...

11 રૂપિયાનો શેર અદ્ભુત છે, રોજ કરી રહ્યો છે માલામાલ, BSEએ પૂછ્યું – મામલો શું છે ?

શેરબજારમાં ટી + 1 સેટલમેન્ટ સિસ્ટમ : શેર કે નાણાં બીજા દિવસે ખાતામાં જમા થઈ જશે

શે૨બજા૨માં રોકાણકારોની સુ૨ક્ષા માટે વધુ એક પગલાની જાહેરાત કરતાં નિયમનકા૨ દ્વા૨ા હવે 27મી થી ટી + 1 સેટલમેન્ટ સિસ્ટમ લાગુ ...

રશિયા-યુક્રેન યુદ્ધના પગલે તમામ શેરબજારો પછડાયા, સેન્સેક્સ 2800 પોઈન્ટ તૂટ્યો

આજે બજાર કેમ ગબડ્યું? રોકાણકારોએ જોરદાર વેચવાલી કરી, IRCTC પણ તૂટી

યુએસ સેન્ટ્રલ બેંકના વ્યાજ દરો (યુએસ ફેડ ઈન્ટરેસ્ટ રેટ) અંગેના આક્રમક વલણની અસર ગુરુવારે ભારતીય શેરબજારમાં જોવા મળી હતી. ગુરુવારે ...

રશિયા-યુક્રેન યુદ્ધના પગલે તમામ શેરબજારો પછડાયા, સેન્સેક્સ 2800 પોઈન્ટ તૂટ્યો

સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં ધબડકો, રૂપિયો પણ સરક્યો

શેરબજાર તથા કરન્સી માર્કેટમાં આજે નવા સપ્તાહના પ્રારંભે જ ધબડકો સર્જાયો છે. સેન્સેક્સમાં 1400 પોઇન્ટથી વધુનો કડાકો થયા બાદ આંશિક ...

આ અઠવાડિયે શેરબજારની ચાલ કેવી રહેશે, જાણો નિષ્ણાતો શું લગાવે છે અનુમાન

આ અઠવાડિયે શેરબજારની ચાલ કેવી રહેશે, જાણો નિષ્ણાતો શું લગાવે છે અનુમાન

યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વનો મે ફુગાવાના ડેટા અને વ્યાજ દરો અંગેનો નિર્ણય આ સપ્તાહે શેરબજારોની દિશા નક્કી કરશે. વિશ્લેષકોએ ...

શેરબજારના ખરાબ મૂડને કારણે રૂ. 1.6 ટ્રિલિયનના IPO અટકી પડ્યા

શેરબજારના ખરાબ મૂડને કારણે રૂ. 1.6 ટ્રિલિયનના IPO અટકી પડ્યા

શેરબજારમાં તીવ્ર અસ્થિરતાને કારણે આશરે રૂ. 1.6 લાખ કરોડ (ટ્રિલિયન)ની પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) અટકી છે. કંપનીઓ અને રોકાણકારો બજાર ...

શેરબજારમાં પછડાટના 3 મોટા કારણો, 5 દિવસમાં 9 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન

શેરબજારમાં પછડાટના 3 મોટા કારણો, 5 દિવસમાં 9 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન

પાંચ દિવસથી શેરબજાર નીચું જવાના કારણે રોકાણકારોને રૂ. 9 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. વૈશ્વિક સ્તરે નબળા વલણ વચ્ચે ...

મત ગણતરીના પ્રારંભિક વલણમાં શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 1595 પોઇન્ટના ઉછાળા સાથે 56000ની ઉપર ખૂલ્યો

ભારે ઉથલ પાથલનો દૌર તેજી બાદ ફરી વેચવાલીના દબાણથી શેરબજારમાં ધબડકો, સોના-ચાંદીમાં પણ ભાવ તૂટ્યા

શેરબજારમાં ભારે ઉથલ પાથલના દૌરથી ગભરાટનું વાતાવરણ છે. ઉઘડતા સપ્તાહની તેજી બાદ મંગળવારે ફરી વેચવાલીનું દબાણ આવતા શેરબજારમાં ધબડકો બોલી ...

સોશિયલ મીડિયા પર શેરબજારની ટીપ્સ પહોંચતા અમદાવાદ સહીત દેશભરમાં સેબીના દરોડા

સોશિયલ મીડિયા પર શેરબજારની ટીપ્સ પહોંચતા અમદાવાદ સહીત દેશભરમાં સેબીના દરોડા

શેરબજારની સોશિયલ મીડિયા પર અપાતી ટીપ્સમાં ઈન્સાઈડર માહિતી પણ પહોંચતી હોવાના સંકેત બાદ સિક્યુરીટી એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ...

Recent News

આ 3 રાશિઓના જાતકોને કરિયર અને નોકરીમાં થશે પ્રગતિ, ગુરુ પૂર્ણિમાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ સંયોગો

મિથુન રાશિમાં ગુરુનું ગોચર થવાથી આ રાશિના ઉઘડી જશે ભાગ્ય, દરેક કામમાં મળશે સફળતા

ગુરુ દેવતાઓના ગુરુ છે, તેથી તેમને 'દેવગુરુ' કહેવામાં આવે છે. તેઓ બધા ગ્રહોમાં સૌથી મોટા અને શુભ છે, તેથી 'ગુરુ...

સૂર્યની ચાલને કારણે બની રહ્યો છે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓ માટે 7 દિવસ રહેશે ખૂબ જ ખાસ રહેશે

આ 3 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, મંગળની બદલાયેલ ચાલના કારણે થશે માલામાલ

ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા અને મંગળે પોતાનો માર્ગ બદલી નાખ્યો છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રના ખૂબ જ પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ ગ્રહ...

દર્દનાક: માસુમ બાળકોના મૃતદેહ લઇ જવા ન મળી એમ્બ્યુલન્સ, માતા-પિતા ખભા પર લાશ લઈને 15 કિમી સુધી ચાલ્યા

દર્દનાક: માસુમ બાળકોના મૃતદેહ લઇ જવા ન મળી એમ્બ્યુલન્સ, માતા-પિતા ખભા પર લાશ લઈને 15 કિમી સુધી ચાલ્યા

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાંથી એક સમાચાર સામે આવ્યા છે જે તમને રડાવી દેશે. આહેરી તાલુકાના એક યુવાન દંપતિએ તેમના પુત્રોના મૃતદેહને ખભા...

હવે ટીબીની સારવાર 20 મહિનાને બદલે 6 મહિનામાં થશે, સરકારે નવી દવાને આપી મંજૂરી

હવે ટીબીની સારવાર 20 મહિનાને બદલે 6 મહિનામાં થશે, સરકારે નવી દવાને આપી મંજૂરી

ભારતમાં ટીબીના દર્દીઓ માટે એક રાહતના સમાચાર છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે 2025થી આ દર્દીઓના રિકવરી રેટમાં સુધારો...

આ 3 રાશિઓ પર ગણપતિ બાપ્પાની રહેશે વિશેષ કૃપા, ગણેશ ચતુર્થી પર બની રહેલા શુભ સંયોગથી થશે માલામાલ

આજે ગણપતિ બાપ્પા 3 રાશિના લોકો માટે લઈને આવ્યા ખુશીઓ, દરેક પગલે ભાગ્ય તમારો સાથ આપશે

આજે ગણેશ ચતુર્થીથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ગણેશ ઉત્સવ 4 ખૂબ જ શુભ યોગોમાં શરૂ થઈ રહ્યો છે,...

આ 7 દિવસોમાં આ રાશિના લોકોને લાગશે લોટરી, વૃષભ-કર્ક રાશિના લોકો પાસે સામેથી આવશે સફળતા, જાણો સાપ્તાહિક રાશિફળ

કન્યા રાશિમાં ત્રિગ્રહી યોગથી આ 3 રાશિઓ બનશે માલામાલ, સૂર્ય-બુધ-શુક્રની કૃપાથી દરેક કામ થશે સફળ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીના કોઈપણ ઘર કે રાશિમાં ત્રણ ગ્રહોના સંયોગથી બનેલા યોગને ત્રિગ્રહી યોગ કહેવાય છે. આ ત્રિગ્રહી...