ADVERTISEMENT
Saturday, October 19, 2024
ADVERTISEMENT

Tag: hijab

અંકલેશ્વરમાં હિજાબને લઈને વિવાદ… બોર્ડની પરીક્ષામાં હિજાબ વિવાદ વકરતાં અધિકારીની બદલી

અંકલેશ્વરમાં હિજાબને લઈને વિવાદ… બોર્ડની પરીક્ષામાં હિજાબ વિવાદ વકરતાં અધિકારીની બદલી

અંકલેશ્વરની એક શાળામાં ધોરણ 10ની પરીક્ષા આપતી કેટલીક વિદ્યાર્થીનીઓના માતા-પિતાએ આક્ષેપ કર્યો હતો કે પરીક્ષા કેન્દ્રના સંચાલક (ઈન્ચાર્જ)એ તેમની દીકરીઓને ...

જો ઇસ્લામમાં નમાઝ ફરજીયાત નથી તો હિજાબ શા માટે જરૂરી ? સુપ્રીમ કોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને પ્રશ્ન

SCમાં વકીલની દલીલ, પાઘડી અને કિરપાનની જેમ હિજાબ પણ મુસ્લિમ છોકરીઓનું રક્ષણ કરે છે

ગુરુવારે સુપ્રીમ કોર્ટે કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી કરી. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું ...

જો ઇસ્લામમાં નમાઝ ફરજીયાત નથી તો હિજાબ શા માટે જરૂરી ? સુપ્રીમ કોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને પ્રશ્ન

હવે હિજાબ વિવાદમાં મુસ્લિમ પક્ષે SCને કહ્યું- કુરાનના આધારે નહીં, મહિલાઓના અધિકારો પર નિર્ણય લેવાય

હિજાબ પ્રતિબંધ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. હવે મુસ્લિમ પક્ષે પોતાનો સૂર બદલ્યો અને કહ્યું કે હિજાબની જરૂરિયાતને ...

જો ઇસ્લામમાં નમાઝ ફરજીયાત નથી તો હિજાબ શા માટે જરૂરી ? સુપ્રીમ કોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને પ્રશ્ન

જો ઇસ્લામમાં નમાઝ ફરજીયાત નથી તો હિજાબ શા માટે જરૂરી ? સુપ્રીમ કોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને પ્રશ્ન

સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે જ્યારે ઇસ્લામમાં નમાઝ ફરજિયાત નથી ત્યારે મુસ્લિમ મહિલાઓ માટે હિજાબ કેવી રીતે જરૂરી અને ...

બિકિની, ઘૂંઘટ કે જીન્સ, મરજીનાં કપડાં પહેરવા એ મહિલાઓનો બંધારણીય હક : પ્રિયંકા ગાંધી

હિજાબ કેસમાં ચુકાદો સંભળાવનાર જજને જાનથી મારી નાખવાની ધમકી મળી, પોલીસ એલર્ટ

કર્ણાટક હિજાબ કેસમાં ચુકાદો સંભળાવનાર જજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે. જણાવવામાં ...

હિજાબ વિવાદઃ યુનિફોર્મ નક્કી કરવાનો અધિકાર સંસ્થાઓનો, વિદ્યાર્થીઓ તેની સામે વાંધો ઉઠાવી શકે નહીં, હાઈકોર્ટનો ચુકાદો

હિજાબ વિવાદઃ યુનિફોર્મ નક્કી કરવાનો અધિકાર સંસ્થાઓનો, વિદ્યાર્થીઓ તેની સામે વાંધો ઉઠાવી શકે નહીં, હાઈકોર્ટનો ચુકાદો

કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદ પર બહુપ્રતીક્ષિત ચુકાદો આપ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતાને યથાવત રાખતા કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓએ યુનિફોર્મના નિયમોનું ...

પ્રખરતા શોધ કસોટી આપવા હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ શાળામાં પહોંચતા વિહિપએ કર્યો વિરોધ

પ્રખરતા શોધ કસોટી આપવા હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ શાળામાં પહોંચતા વિહિપએ કર્યો વિરોધ

સુરતના વરાછા વિસ્તારની એક શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપવા શાળા સંકુલમાં પ્રવેશી હતી. હિન્દુ સંગઠનોએ આ બાબતે વિરોધ કરતાં ...

સુરતમાં હિજાબ રેલી- આયોજનની અંદરખાને ! રેલી ગેરકાયદે અને પોલિટિકલ એજન્ડાથી પ્રેરિત હોવાના આક્ષેપ સાથે વિવાદ

સુરતમાં હિજાબ રેલી- આયોજનની અંદરખાને ! રેલી ગેરકાયદે અને પોલિટિકલ એજન્ડાથી પ્રેરિત હોવાના આક્ષેપ સાથે વિવાદ

ચોકબજાર મુગલીસરાથી બે દિવસ પૂર્વે જાહેરાત કરી શનિવારે બપોરે હિજાબ વિવાદના વિરોધમાં એક રેલીનું આયોજન થયું હતું. જોકે આ રેલી ...

Recent News

ધનતેરસના દિવસે લાલકિતાબના આ પાંચ ઉપાય અજમાવો, લાગી જશે લોટરી

ધનતેરસના દિવસે લાલકિતાબના આ પાંચ ઉપાય અજમાવો, લાગી જશે લોટરી

આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન કુબેર અને ધન્વંતરીની પણ પૂજા કરવામાં...

3 ગ્રહો મહાગોચર આ રાશિના જાતકોનું બદલી નાખશે ભાગ્ય, જિંદગીમાં થશે અનેક ચમત્કાર!

ધનતેરસની રાત્રે ત્રિગ્રહીના સંયોગથી ચમકશે 5 રાશિઓનું ભાગ્ય

આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ વર્ષની ધનતેરસ માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ જ્યોતિષની દૃષ્ટિએ પણ ખૂબ...

દિવાળીના દિવસે લક્ષ્મી માંના પગલાં અને લાભ શુભ લગાવતી વખતે આ ભૂલ ન કરતા

દિવાળીના દિવસે લક્ષ્મી માંના પગલાં અને લાભ શુભ લગાવતી વખતે આ ભૂલ ન કરતા

આ વર્ષે દિવાળી શુક્રવાર, 1 નવેમ્બરના રોજ આવી રહી છે. જો કે દિવાળીનો તહેવાર 29 ઓક્ટોબરે ધનતેરસથી શરૂ થશે. દિવાળીના...

દિવાળીની સફાઈમાં આ ટ્રીક અપનાવો, ઓછી મહેનતે ચમકશે તમારું ઘર

દિવાળીની સફાઈમાં આ ટ્રીક અપનાવો, ઓછી મહેનતે ચમકશે તમારું ઘર

દિવાળીની તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળીના તહેવારમાં મોટાભાગના ઘરોમાં સફાઈ કરવામાં આવે છે. ત્યારે જો તમે અત્યાર સુધીમાં...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

10 દિવસમાં 3 વાર ગોચર કરશે બુધ, આ 5 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ

ગ્રહોના રાજકુમાર બુધનું જ્યોતિષમાં વિશેષ સ્થાન છે. બુધ બુદ્ધિ, મિત્રો, તર્ક, વાણી, સૌંદર્ય, ત્વચા, સંચાર, વેપાર અને સુગંધ સાથે સંબંધિત...

આ 3 રાશિઓના જાતકોને કરિયર અને નોકરીમાં થશે પ્રગતિ, ગુરુ પૂર્ણિમાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ સંયોગો

સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ થવાથી આ રાશિના જાતકોના સુખના દિવસો થશે શરૂ

ગ્રહોના રાજા સૂર્યદેવે પોતાની રાશિ બદલી છે. 17 તારીખ અને ગુરુવાર 2024, સવારે 7:52 વાગ્યે, તેઓ કન્યા રાશિમાંથી બહાર અને...