ADVERTISEMENT
Sunday, September 8, 2024
ADVERTISEMENT

Tag: gujarat breaking news

‘ફાટકમુકત ગુજરાત અભિયાન’ અન્વયે રેલવે ઓવરબ્રિજ નિર્માણ માટે રૂ. ૪૪૩.૪પ કરોડના કામોને મંજૂરી

રાજ્યના શહેરી વિસ્તારો તથા નગરોમાં વાહનવ્યવહાર સરળ બનાવવા તેમજ ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ...

કોરોના વેક્સિન બૂસ્ટર ડોઝ લેનારાઓ સાવધાન ! રસી માટે OTP પૂછીને ખાતામાંથી હજારો ઉડાવી દીધા

કોરોના વેક્સિન બૂસ્ટર ડોઝ લેનારાઓ સાવધાન ! રસી માટે OTP પૂછીને ખાતામાંથી હજારો ઉડાવી દીધા

સાયબર ઠગો હવે છેતરપિંડીનો નવો રસ્તો અજમાવી રહ્યા છે. અગાઉ પણ કોરોના વેક્સીનના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાના સંખ્યાબંધ કિસ્સાઓ ...

શું મહારાષ્ટ્રમાં સમીકરણો બદલાશે? શિંદે અને ઉદ્ધવ બે દિવસમાં મળશે મુલાકાત, દીપાલી સૈયદના ટ્વીટથી રાજકીય હલચલ વધી

શું મહારાષ્ટ્રમાં સમીકરણો બદલાશે? શિંદે અને ઉદ્ધવ બે દિવસમાં મળશે મુલાકાત, દીપાલી સૈયદના ટ્વીટથી રાજકીય હલચલ વધી

એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને ઉદ્ધવ ઠાકરેએ સમર્થન આપ્યા બાદ રાજ્યમાં નવા રાજકીય સમીકરણો ઉભા થયા છે. આને એકનાથ ...

ઉધનાની સોસાયટીઓમાં ગંદકીથી કંટાળી રોષે ભરાયેલા લોકોએ ઝોનઓફિસ પર કચરો ઠાલવી વિરોધ કર્યો

ઉધનાની સોસાયટીઓમાં ગંદકીથી કંટાળી રોષે ભરાયેલા લોકોએ ઝોનઓફિસ પર કચરો ઠાલવી વિરોધ કર્યો

ઉધના કાશીનગરમાં કચરો ન લઈ જવાતા સ્થાનિક લોકો ખાસ્સા સમયથી પરેશાન હતા. વારંવાર ઝોનઓફિસથી લઈને સ્થાનિક કોર્પોરેટર્સ સુધી રજૂઆતો કરવા ...

અહેમદ પટેલના બચાવમાં આવી દીકરી મુમતાઝ, ષડયંત્ર કહી, રજૂ કર્યા 2 સવાલ

અહેમદ પટેલના બચાવમાં આવી દીકરી મુમતાઝ, ષડયંત્ર કહી, રજૂ કર્યા 2 સવાલ

ગુજરાતમાં 2002ના રમખાણોના સંબંધમાં એસઆઈટીના એફિડેવિટ બાદ કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલ પર આરોપ મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ...

માર્ગ અને મકાન વિભાગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે “Purnesh Modi” એપ્લીકેશન ૨૪ x ૭ કાર્યરત

માર્ગ અને મકાન વિભાગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે “Purnesh Modi” એપ્લીકેશન ૨૪ x ૭ કાર્યરત

રાજ્યમાં ભારે વરસાદને પરિણામે માર્ગ અને મકાન વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ...

નર્મદા ડેમ સિવાયના 206 જળાશયોમાં છેલ્લા ચાર દિવસમાં જ 1806 મિલિયન ક્યુબિક મીટર પાણી ઠલવાયું

નર્મદા ડેમ સિવાયના 206 જળાશયોમાં છેલ્લા ચાર દિવસમાં જ 1806 મિલિયન ક્યુબિક મીટર પાણી ઠલવાયું

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 15 દિવસથી વરસતા વરસાદથી જળાશયો પાણીથી લબોલબ થઈ રહ્યા છે. રાજ્યનાં 206 ડેમો અડધા કરતા પણ વધુ ભરાઈ ગયા ...

સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને પોતાની તિજોરીમાંથી પૈસા આપ્યા, ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને પોતાની તિજોરીમાંથી પૈસા આપ્યા, ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

ગુજરાત સરકારે રચેલી SITના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા બાદ ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું ...

Page 561 of 576 1 560 561 562 576

Recent News

આ 3 રાશિઓના જાતકોને કરિયર અને નોકરીમાં થશે પ્રગતિ, ગુરુ પૂર્ણિમાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ સંયોગો

મિથુન રાશિમાં ગુરુનું ગોચર થવાથી આ રાશિના ઉઘડી જશે ભાગ્ય, દરેક કામમાં મળશે સફળતા

ગુરુ દેવતાઓના ગુરુ છે, તેથી તેમને 'દેવગુરુ' કહેવામાં આવે છે. તેઓ બધા ગ્રહોમાં સૌથી મોટા અને શુભ છે, તેથી 'ગુરુ...

સૂર્યની ચાલને કારણે બની રહ્યો છે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓ માટે 7 દિવસ રહેશે ખૂબ જ ખાસ રહેશે

આ 3 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, મંગળની બદલાયેલ ચાલના કારણે થશે માલામાલ

ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા અને મંગળે પોતાનો માર્ગ બદલી નાખ્યો છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રના ખૂબ જ પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ ગ્રહ...

દર્દનાક: માસુમ બાળકોના મૃતદેહ લઇ જવા ન મળી એમ્બ્યુલન્સ, માતા-પિતા ખભા પર લાશ લઈને 15 કિમી સુધી ચાલ્યા

દર્દનાક: માસુમ બાળકોના મૃતદેહ લઇ જવા ન મળી એમ્બ્યુલન્સ, માતા-પિતા ખભા પર લાશ લઈને 15 કિમી સુધી ચાલ્યા

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાંથી એક સમાચાર સામે આવ્યા છે જે તમને રડાવી દેશે. આહેરી તાલુકાના એક યુવાન દંપતિએ તેમના પુત્રોના મૃતદેહને ખભા...

હવે ટીબીની સારવાર 20 મહિનાને બદલે 6 મહિનામાં થશે, સરકારે નવી દવાને આપી મંજૂરી

હવે ટીબીની સારવાર 20 મહિનાને બદલે 6 મહિનામાં થશે, સરકારે નવી દવાને આપી મંજૂરી

ભારતમાં ટીબીના દર્દીઓ માટે એક રાહતના સમાચાર છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે 2025થી આ દર્દીઓના રિકવરી રેટમાં સુધારો...

આ 3 રાશિઓ પર ગણપતિ બાપ્પાની રહેશે વિશેષ કૃપા, ગણેશ ચતુર્થી પર બની રહેલા શુભ સંયોગથી થશે માલામાલ

આજે ગણપતિ બાપ્પા 3 રાશિના લોકો માટે લઈને આવ્યા ખુશીઓ, દરેક પગલે ભાગ્ય તમારો સાથ આપશે

આજે ગણેશ ચતુર્થીથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ગણેશ ઉત્સવ 4 ખૂબ જ શુભ યોગોમાં શરૂ થઈ રહ્યો છે,...

આ 7 દિવસોમાં આ રાશિના લોકોને લાગશે લોટરી, વૃષભ-કર્ક રાશિના લોકો પાસે સામેથી આવશે સફળતા, જાણો સાપ્તાહિક રાશિફળ

કન્યા રાશિમાં ત્રિગ્રહી યોગથી આ 3 રાશિઓ બનશે માલામાલ, સૂર્ય-બુધ-શુક્રની કૃપાથી દરેક કામ થશે સફળ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીના કોઈપણ ઘર કે રાશિમાં ત્રણ ગ્રહોના સંયોગથી બનેલા યોગને ત્રિગ્રહી યોગ કહેવાય છે. આ ત્રિગ્રહી...