ADVERTISEMENT
Sunday, May 12, 2024
ADVERTISEMENT

Tag: gujarat breaking news

ત્રણ મહિનામાં જ સ્ટેટ મોનીટરીંગ સેલે સુરતમાંથી સાડા આઠ લાખથી વધુનો અને ગુજરાતમાંથી 2.67 કરોડનો દારૂ પકડ્યો

ત્રણ મહિનામાં જ સ્ટેટ મોનીટરીંગ સેલે સુરતમાંથી સાડા આઠ લાખથી વધુનો અને ગુજરાતમાંથી 2.67 કરોડનો દારૂ પકડ્યો

દારુબંધીનો આકરો કાયદો ધરાવતા ગુજરાતમાં વિતેલા ત્રણ જ મહિનામાં સ્ટેટ મોનીટરીંગ સેલે જ 2.67 કરોડનો દારૂ ઝડપી લીધો છે. ગત ...

ગુજરાતમાં સોમવારથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ, કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારનો નિર્ણય

ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 10 ઑક્ટોબર દરમિયાન ‘મિનિ ઑલિમ્પિક’: 25000 ખેલાડીઓ ભાગ લે તેવી શક્યતા

ગુજરાત ભલે ખેલકુદમાં અન્ય રાજ્યની જેમ કાઠું કાઢી નથી રહ્યા છે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી હોય તેવું લાગી રહ્યું ...

વધતી મોંઘવારી વચ્ચે નીતિન ગડકરીનો મોટો દાવો, કહ્યું- આગામી 5 વર્ષમાં પેટ્રોલ પર થશે પ્રતિબંધ

વધતી મોંઘવારી વચ્ચે નીતિન ગડકરીનો મોટો દાવો, કહ્યું- આગામી 5 વર્ષમાં પેટ્રોલ પર થશે પ્રતિબંધ

દેશમાં ઈંધણની વધતી કિંમતોએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. મોંઘવારી પણ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. આથી ઈંધણના ...

ઉદ્ધવ ઠાકરેને શિવસેનાનું ચૂંટણી ચિન્હ ગુમાવવાનો ડર… શિંદે જૂથે કહ્યું- હજુ મોડું નથી થયું, પીએમ મોદી સાથે વાત કરો

ઉદ્ધવ ઠાકરેને શિવસેનાનું ચૂંટણી ચિન્હ ગુમાવવાનો ડર… શિંદે જૂથે કહ્યું- હજુ મોડું નથી થયું, પીએમ મોદી સાથે વાત કરો

એકનાથ શિંદે જૂથ પણ શિવસેનાના ધનુષ અને તીર પ્રતીકનો દાવો કરે તેવી શક્યતા છે. પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે પણ આ ...

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની ગોળી મારી હત્યા, વીડિયો સામે આવ્યો, સમગ્ર વિશ્વ સ્તબ્ધ

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની ગોળી મારી હત્યા, વીડિયો સામે આવ્યો, સમગ્ર વિશ્વ સ્તબ્ધ

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની શુક્રવારે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ હુમલો ત્યારે થયો જ્યારે શિન્ઝો આબે નારા ...

આ સપ્તાહના અંતે દેશમાં ગુજરાતી ફિલ્મ ‘સૈયર મોરી રે’ સહિત 33 દેશી ફિલ્મો રિલીઝ થશે

આ સપ્તાહના અંતે દેશમાં ગુજરાતી ફિલ્મ ‘સૈયર મોરી રે’ સહિત 33 દેશી ફિલ્મો રિલીઝ થશે

દેશના અલગ-અલગ રાજ્યોમાં આ વીકએન્ડમાં બોક્સ ઓફિસ પર ભારે હોબાળો થવાનો છે. ગુરુવાર સુધી ઉપલબ્ધ ડેટા અનુસાર, દેશની વિવિધ ભાષાઓમાં ...

કોઈએ કવિતા ગાઈ સંભળાવી, કોઈએ યોગ કર્યા; સર બનેલા PM મોદી બાળકોના ટેલેન્ટથી ભાવવિભોર

કોઈએ કવિતા ગાઈ સંભળાવી, કોઈએ યોગ કર્યા; સર બનેલા PM મોદી બાળકોના ટેલેન્ટથી ભાવવિભોર

પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રીય શિક્ષા સમાગમના કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ ઉપરાંત તેમણે બાળકો ...

સોમવારે કેન્દ્રીય ચૂંટણી પંચ ગાંધીનગરમાં : રાજ્યના તમામ કલેક્ટરોને પણ બોલાવાયા

સોમવારે કેન્દ્રીય ચૂંટણી પંચ ગાંધીનગરમાં : રાજ્યના તમામ કલેક્ટરોને પણ બોલાવાયા

વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ચૂક્યું છે. રાજ્ય ચૂંટણી પંચ અને વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તા. ...

Page 510 of 518 1 509 510 511 518

Recent News

ધોરણ 10 પાસ કર્યા બાદ આ સરકારી ક્ષેત્રોમાં શાનદાર પગાર સાથે મેળવો નોકરી

ધોરણ 10 પાસ કર્યા બાદ આ સરકારી ક્ષેત્રોમાં શાનદાર પગાર સાથે મેળવો નોકરી

આપણા દેશમાં સરકારી નોકરી શ્રેષ્ઠ ગણાય છે. સરકારી નોકરીથી આપણને સમાજમાં ખ્યાતિ મળે છે, સરકારી સુવિધાઓની સાથે આપણને સારો પગાર...

હ્રદય કંપાવી દે તેવી ઘટના: કરછમાં ગળું દબાવીને 9 વર્ષની દીકરીને હેવાન માંએ તવેથાથી માર્યો માર, જુઓ વિડીયો

હ્રદય કંપાવી દે તેવી ઘટના: કરછમાં ગળું દબાવીને 9 વર્ષની દીકરીને હેવાન માંએ તવેથાથી માર્યો માર, જુઓ વિડીયો

એક માતા પોતાના બાળકો માટે આખી દુનિયા સાથે લડે છે. માતા એ નાનકડા જીવને પોતાના પેટમાં 9 મહિના સુધી પોષે...

પી.ટી જાડેજાનાં બદલાયા સુર, સંકલન સમિતિમાંથી છેડો ફાડી ધરી દીધું રાજીનામુ

પી.ટી જાડેજાનાં બદલાયા સુર, સંકલન સમિતિમાંથી છેડો ફાડી ધરી દીધું રાજીનામુ

રૂપાલાએ આપેલા નિવેદન બદલ ક્ષત્રિયોમાં ભારે રોષ ઉઠ્યો હતો. જે બાદ ક્ષત્રિયો બહાર આવી વિરોધ કરતા હતા. ત્યારે ક્ષત્રિય આંદોલન...

મહેનત કરવા છતાં પણ નોકરીના ઇન્ટરવ્યૂમાં નથી મળતી સફળતા, તો આ ગ્રહને મજબૂત કરો

મહેનત કરવા છતાં પણ નોકરીના ઇન્ટરવ્યૂમાં નથી મળતી સફળતા, તો આ ગ્રહને મજબૂત કરો

ઘણી વખત મહેનત કર્યા પછી પણ યોગ્ય પરિણામ મળતું નથી.સફળતામાં વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત, બધું બરાબર...

શનિની દૃષ્ટિથી દૂર રહેશે સૂર્ય, શુભ દિવસોમાં ગુરુ સાથે કરશે સંયોગ, આ 4 રાશિઓને મળશે છપ્પરફાડ ધનલાભ

શનિની દૃષ્ટિથી દૂર રહેશે સૂર્ય, શુભ દિવસોમાં ગુરુ સાથે કરશે સંયોગ, આ 4 રાશિઓને મળશે છપ્પરફાડ ધનલાભ

14મી મેની તારીખ ખૂબ જ શુભ છે. વૈશાખ માસ, શુક્લ પક્ષ, ગંગા સપ્તમીની તિથિ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને પુષ્ય નક્ષત્રની...

શનિની ઉલટી ચાલ બદલી દેશે આ 4 રાશિઓનું ભાગ્ય, શનિદેવને ખુશ કરવા આજથી જ કરો આ ઉપાય

શનિની ઉલટી ચાલ બદલી દેશે આ 4 રાશિઓનું ભાગ્ય, શનિદેવને ખુશ કરવા આજથી જ કરો આ ઉપાય

શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવતા, પરિણામ આપનાર અને ન્યાયાધીશ કહેવામાં આવ્યા છે. કારણ કે શનિ મહારાજ કર્મો અનુસાર ન્યાય કરે છે...