સુરતમાં ‘પોલીસ તિરંગા પરેડ’ને ફ્લેગ ઓફ કરાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ પ્લાટુન્સ સાથેની ‘તિરંગા યાત્રા’ આકર્ષણનું કેન્દ્ર
'આઝાદી ના અમૃત મહોત્સવ' અંતર્ગત તિરંગા અને રાષ્ટ્રનિર્માણ માટેની પ્રતિબદ્ધતાને દોહરાવવા તેમજ આઝાદીના ૭૫માં વર્ષની પૂર્ણાહૂતિએ રાષ્ટ્રધ્વજને ઘરે-ઘરે પહોંચાડવાના ઉદ્દેશ ...