રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ મૌલાના વિરુદ્ધ ઘડાઈ રહ્યા છે કાવતરા, ઈલ્યાસીએ કહ્યું- ’22 જાન્યુઆરીથી જાનથી મારી નાખવાની મળી રહી છે ધમકી’
અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક સમારોહમાં હાજરી આપ્યા બાદ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો ...