અતિ ભવ્ય વૈષ્ણવ સમૂહ લગ્નોત્સવમાં વલ્લભકુળના બાલકોએ વરસાવી 30 નવયુગલો પર આશીર્વાદની અમૃતવર્ષા
નિ.લી.પૂ.પા.ગો. શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રીના પ્રાગટય ઉત્સવના ઉપલક્ષ્યમાં શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રી પુષ્ટિમાર્ગીય ઉત્સવ સમિતિ રાજકોટ દ્વારા રાજકોટ ખાતે વૈષ્ણવ સમૂહ લગ્ન ...