ભારતીય ભૂમિદળમાં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ૧૫ માર્ચ સુધી ઓનલાઈન અરજી કરવાની તક
ભારતીય ભૂમિદળ(ઈન્ડિયન આર્મી)માં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છતા, અવિવાહિત, શારીરિક સશક્ત પુરુષ/મહિલા ઉમેદવારો આર્મીની વિવિધ કેડરની ભરતી માટે તા.૧૬/૦૨/૨૦૨૩ થી તા.૧૫/૦૩/૨૦૨૩ ...