ADVERTISEMENT
Saturday, October 19, 2024
ADVERTISEMENT

Tag: મંદિર

ભોંયરામાં ખંડિત મૂર્તિઓ, 2 ફૂટનું ત્રિશુલ, દિવાલો પર કમળ… જાણો સરવે પર મહત્વના અપડેટ્સ

ભોંયરામાં ખંડિત મૂર્તિઓ, 2 ફૂટનું ત્રિશુલ, દિવાલો પર કમળ… જાણો સરવે પર મહત્વના અપડેટ્સ

જ્ઞાનવાપી કેમ્પસનું સર્વેક્ષણ કાર્ય શનિવારે સતત બીજા દિવસે ચાલુ રહ્યું. ASIની ટીમે સવારે 7 વાગ્યાથી જ્ઞાનવાપી કેમ્પસમાં સરવેની કામગીરી શરૂ ...

કાશીમાં આજથી વિશ્વભરના મંદિરોની પરિષદ, 468 મંદિરો અને 41 દેશોના પ્રતિનિધિ લઈ રહ્યા છે ભાગ

કાશીમાં આજથી વિશ્વભરના મંદિરોની પરિષદ, 468 મંદિરો અને 41 દેશોના પ્રતિનિધિ લઈ રહ્યા છે ભાગ

દેશ-વિદેશના હિંદુ-બૌદ્ધ-જૈન મંદિરો અને ગુરુદ્વારાઓમાં સુદ્રઢ વ્યવસ્થાપન અને સુરક્ષાના મુદ્દાઓ પર કાશીમાં 22 થી 24 જુલાઈ દરમિયાન ત્રણ દિવસીય એક્સ્પોનું ...

અમેરિકા 105 ઐતિહાસિક કલાકૃતિઓ પરત કરશે, રાજદૂતે કહ્યું- તેમનું વાસ્તવિક સ્થાન છે ભારત

અમેરિકા 105 ઐતિહાસિક કલાકૃતિઓ પરત કરશે, રાજદૂતે કહ્યું- તેમનું વાસ્તવિક સ્થાન છે ભારત

ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીએ જણાવ્યું છે કે યુએસ સરકાર પ્રાચીન અને ઐતિહાસિક શિલ્પો અને કલા સંગ્રહ ભારતને પરત કરવાની ...

મોદી સરકારના 9 વર્ષ: ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનનો સમય- અનેક મંદિરોમાં એ જ દિવ્યતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ

મોદી સરકારના 9 વર્ષ: ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનનો સમય- અનેક મંદિરોમાં એ જ દિવ્યતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ

આઝાદી પછી પણ આપણાં મંદિરોની પવિત્રતા અને ઐતિહાસિકતા જાળવવા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા પરંતુ અનેક મંદિરોમાં એ જ ...

ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેનના શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકોએ કરી તોડફોડ

ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેનના શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકોએ કરી તોડફોડ

શનિવારની સવાર બ્રિસ્બેનના હિંદુ સમુદાય માટે મંદિરની તોડફોડના બિહામણા દ્રશ્યો સાથે સામે આવી છે. સવારે ઊઠતાની સાથે જ મંદિરની મુલાકાત ...

હવે બદલાશે ભગવાન મહાકાલનો નિત્યક્રમ, ઠંડા પાણીથી થશે સ્નાન, આરતીનો સમય પણ બદલાશે

હવે બદલાશે ભગવાન મહાકાલનો નિત્યક્રમ, ઠંડા પાણીથી થશે સ્નાન, આરતીનો સમય પણ બદલાશે

જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં ઉનાળા દરમિયાન ભગવાન મહાકાલની દિનચર્યામાં ફેરફાર થશે. રાજાધિરાજ મહાકાલ ગરમને બદલે ઠંડા પાણીથી સ્નાન કરશે. મંદિરમાં દરરોજ ...

ધારી દેવીની મૂર્તિ હટાવતા જ આવ્યો હતો કેદારનાથ પ્રલય, નવ વર્ષ પછી દેવભૂમિની રક્ષક માતાને મળ્યું કાયમી મંદિર

ધારી દેવીની મૂર્તિ હટાવતા જ આવ્યો હતો કેદારનાથ પ્રલય, નવ વર્ષ પછી દેવભૂમિની રક્ષક માતાને મળ્યું કાયમી મંદિર

નવ વર્ષ પછી આગામી 28 જાન્યુઆરીએ મા ધારી દેવી આખરે તેમના નવા બનેલા મંદિરમાં બિરાજશે. નવા મંદિરમાં ધારી દેવીની મૂર્તિ ...

… એટલા માટે જોશીમઠમાં પાતળા થઈ રહ્યા છે ભગવાન નરસિંહના હાથ, જાણો શું છે એ રહસ્ય

… એટલા માટે જોશીમઠમાં પાતળા થઈ રહ્યા છે ભગવાન નરસિંહના હાથ, જાણો શું છે એ રહસ્ય

જોશીમઠ પવિત્ર ધાર્મિક સ્થળોમાંનું એક છે અને આ સ્થળ આજકાલ ભૂસ્ખલનને કારણે ચર્ચામાં છે. આ પવિત્ર સ્થળ બરફથી ઢંકાયેલ હિમાલયની ...

Recent News

દિવાળીના દિવસે લક્ષ્મી માંના પગલાં અને લાભ શુભ લગાવતી વખતે આ ભૂલ ન કરતા

દિવાળીના દિવસે લક્ષ્મી માંના પગલાં અને લાભ શુભ લગાવતી વખતે આ ભૂલ ન કરતા

આ વર્ષે દિવાળી શુક્રવાર, 1 નવેમ્બરના રોજ આવી રહી છે. જો કે દિવાળીનો તહેવાર 29 ઓક્ટોબરે ધનતેરસથી શરૂ થશે. દિવાળીના...

દિવાળીની સફાઈમાં આ ટ્રીક અપનાવો, ઓછી મહેનતે ચમકશે તમારું ઘર

દિવાળીની સફાઈમાં આ ટ્રીક અપનાવો, ઓછી મહેનતે ચમકશે તમારું ઘર

દિવાળીની તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળીના તહેવારમાં મોટાભાગના ઘરોમાં સફાઈ કરવામાં આવે છે. ત્યારે જો તમે અત્યાર સુધીમાં...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

10 દિવસમાં 3 વાર ગોચર કરશે બુધ, આ 5 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ

ગ્રહોના રાજકુમાર બુધનું જ્યોતિષમાં વિશેષ સ્થાન છે. બુધ બુદ્ધિ, મિત્રો, તર્ક, વાણી, સૌંદર્ય, ત્વચા, સંચાર, વેપાર અને સુગંધ સાથે સંબંધિત...

આ 3 રાશિઓના જાતકોને કરિયર અને નોકરીમાં થશે પ્રગતિ, ગુરુ પૂર્ણિમાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ સંયોગો

સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ થવાથી આ રાશિના જાતકોના સુખના દિવસો થશે શરૂ

ગ્રહોના રાજા સૂર્યદેવે પોતાની રાશિ બદલી છે. 17 તારીખ અને ગુરુવાર 2024, સવારે 7:52 વાગ્યે, તેઓ કન્યા રાશિમાંથી બહાર અને...

PM ઇન્ટર્નશિપ યોજના થઇ શરૂ, જાણો ક્યાં અને કેવી રીતે અરજી કરવી

PM ઇન્ટર્નશિપ યોજના થઇ શરૂ, જાણો ક્યાં અને કેવી રીતે અરજી કરવી

કેન્દ્ર સરકારે યુવાનોને રોજગારી માટે લાયક બનાવવાના ઉદ્દેશ્ય સાથે પાયલોટ પ્રોજેક્ટ ધોરણે પીએમ ઈન્ટર્નશીપ યોજના શરૂ કરી છે. આ માટે...

તહેવાર નજીક આવતા ટ્રેનના બુકિંગની ચિંતા થવા લાગે છે? તો અપનાવો આ જાદુઈ ટ્રિક

તહેવાર નજીક આવતા ટ્રેનના બુકિંગની ચિંતા થવા લાગે છે? તો અપનાવો આ જાદુઈ ટ્રિક

કેટલીકવાર ટ્રેનની ટિકિટ મેળવવી ખૂબ જ મુશ્કેલ હોય છે, ખાસ કરીને તહેવારોની સિઝનમાં, કન્ફર્મ ટ્રેન ટિકિટ મેળવવી સરળ નથી. પણ...