વિવાદાસ્પદ ભીંતચિત્રોને રાતના અંધારામાં ગુપ્ત રાહે દૂર કરાયા, હવે સંતોના મહાસંમેલનમાં વિવાદો ઊભા જ ન થાય એ માટે ઘડાશે રણનીતિ
સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાન ખાતે કિંગ્સ ઓફ સાળંગપુરની પ્રતિમા સંકુલના બે વિવાદાસ્પદ ભીંતચિત્ર દૂર કરવામાં આવ્યા છે. સોમવારે મોડી રાતે મંદિર ...