પદ્મભૂષણ શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરિશ્વરજી મહારાજાના 400મા પુસ્તક ‘સ્પર્શ’નું જાન્યુઆરીમાં વિમોચન, ભવ્ય મહોત્સવ માટે તડામાર તૈયારી
પદ્મભૂષણ સન્માનિત, વિપુલ સાહિત્ય સર્જક, રાષ્ટ્રહિત ચિંતક આ.ભ. શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરિશ્વરજી મહારાજાના 400મા પુસ્તક ‘સ્પર્શ’નું જાન્યુઆરી માસમાં વિમોચન થવા જઈ ...