ADVERTISEMENT
Sunday, September 8, 2024
ADVERTISEMENT

Tag: આજના મુખ્ય સમાચાર

અમેરિકાના એક પગલાથી ભારતને 4,200 કરોડનો ઝાટકો, જાણો શું છે મામલો

અમેરિકાના એક પગલાથી ભારતને 4,200 કરોડનો ઝાટકો, જાણો શું છે મામલો

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ અમેરિકા ભારતમાંથી સૌથી વધુ સંખ્યામાં ઝીંગા આયાત કરે છે. પરંતુ વર્ષ 2019માં તેણે દરિયામાંથી ...

ભક્તોથી ભરેલા વાહનને ટ્રકે ટક્કર મારી, 8ના કમકમાટીભર્યા મોત; 8 ઘાયલ

ભક્તોથી ભરેલા વાહનને ટ્રકે ટક્કર મારી, 8ના કમકમાટીભર્યા મોત; 8 ઘાયલ

જિલ્લાના નરવાના વિસ્તારમાં એક દુ:ખદ અકસ્માત સામે આવ્યો છે. અહીં એક ટ્રકે ભક્તોથી ભરેલ એક વાહનને ટક્કર મારી હતી. આ ...

કોલકાતા રેપ-મર્ડર કેસ: આરોપી સંજય રોય કોર્ટમાં પોતાને નિર્દોષ સાબિત કરી શકે છે, વકીલનો દાવો

કોલકાતા રેપ-મર્ડર કેસ: આરોપી સંજય રોય કોર્ટમાં પોતાને નિર્દોષ સાબિત કરી શકે છે, વકીલનો દાવો

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને ઘાતકી હત્યાના કેસમાં વિરોધ પ્રદર્શન ...

51 દિવસથી સ્પેસમાં છે સુનિતા વિલિયમ્સ, પરત ફરવા માટે નાસા લઈ શકે છે સ્પેસએક્સની મદદ

સુનિતા વિલિયમ્સ સ્પેસ સ્ટેશનમાં ફસાઈ ત્યાંથી આવી રહ્યા છે વિચિત્ર અવાજ, નાસા પણ ચિંતિત

બોઈંગની મુશ્કેલીમાં મુકાયેલી સ્ટારલાઈનર કેપ્સ્યુલ ટેકનિકલ ખામીને કારણે જૂનથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાઈ ગઈ છે. હવે સ્ટારલાઈનરને લઈને એક ...

અમેરિકા અને યુકેમાં ભારતીયોને આશ્રય મળવાની શક્યતા ઓછી, જાણો કારણ

અમેરિકા અને યુકેમાં ભારતીયોને આશ્રય મળવાની શક્યતા ઓછી, જાણો કારણ

યુ.એસ. અને યુ.કે.માં આશ્રય મેળવવા આવતા ભારતીયોની વધતી જતી સંખ્યાએ આ દેશોની ઇમિગ્રેશન પ્રણાલીઓ તરફ ધ્યાન દોર્યું છે, જેઓ પહેલાથી ...

ભારતના આ રાજ્યમાં સૌથી વધુ લોકો કોન્ડોમનો કરે છે ઉપયોગ, તો પણ WHOએ શા માટે વ્યક્ત કરી ચિંતા ?

ભારતના આ રાજ્યમાં સૌથી વધુ લોકો કોન્ડોમનો કરે છે ઉપયોગ, તો પણ WHOએ શા માટે વ્યક્ત કરી ચિંતા ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ચિંતાજનક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોન્ડોમ વગર સેક્સ કરવાનો ...

બાંગ્લાદેશના વિનાશથી ભારત બન્યું માલામાલ, જાણો કઈ રીતે

બાંગ્લાદેશના વિનાશથી ભારત બન્યું માલામાલ, જાણો કઈ રીતે

બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાની સરકાર પડી ત્યારથી પડોશી દેશમાં સ્થિતિ ગંભીર બની છે. શેખ હસીના જ્યારે સત્તામાં હતા ત્યારે પાડોશી ...

સરકાર જાગી તો ખરા! હવે વિશ્વામિત્રી નદીનો પુનઃવિકાસ થશે, મુખ્યમંત્રીએ 1200 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી

સરકાર જાગી તો ખરા! હવે વિશ્વામિત્રી નદીનો પુનઃવિકાસ થશે, મુખ્યમંત્રીએ 1200 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી

ગુજરાતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે, વડોદરામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે અને નદીના પાણી આસપાસના ...

કોરોનાની જેમ Mpox નું બદલાઈ રહ્યું છે સ્વરૂપ, મ્યુટેશનની ઝડપ જોઈને વૈજ્ઞાનિકો ડરી ગયા; ખતરો વધશે!

કોરોનાની જેમ Mpox નું બદલાઈ રહ્યું છે સ્વરૂપ, મ્યુટેશનની ઝડપ જોઈને વૈજ્ઞાનિકો ડરી ગયા; ખતરો વધશે!

કોરોના વાયરસ વૈશ્વિક મહામારી દરમિયાન એક સમયે સમગ્ર વિશ્વની ગતિ થંભી ગઈ હતી. ઘણી મુશ્કેલી બાદ સ્થિતિ સામાન્ય બની ત્યારે ...

Page 2 of 694 1 2 3 694

Recent News

આ 3 રાશિઓના જાતકોને કરિયર અને નોકરીમાં થશે પ્રગતિ, ગુરુ પૂર્ણિમાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ સંયોગો

મિથુન રાશિમાં ગુરુનું ગોચર થવાથી આ રાશિના ઉઘડી જશે ભાગ્ય, દરેક કામમાં મળશે સફળતા

ગુરુ દેવતાઓના ગુરુ છે, તેથી તેમને 'દેવગુરુ' કહેવામાં આવે છે. તેઓ બધા ગ્રહોમાં સૌથી મોટા અને શુભ છે, તેથી 'ગુરુ...

સૂર્યની ચાલને કારણે બની રહ્યો છે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓ માટે 7 દિવસ રહેશે ખૂબ જ ખાસ રહેશે

આ 3 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, મંગળની બદલાયેલ ચાલના કારણે થશે માલામાલ

ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા અને મંગળે પોતાનો માર્ગ બદલી નાખ્યો છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રના ખૂબ જ પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ ગ્રહ...

દર્દનાક: માસુમ બાળકોના મૃતદેહ લઇ જવા ન મળી એમ્બ્યુલન્સ, માતા-પિતા ખભા પર લાશ લઈને 15 કિમી સુધી ચાલ્યા

દર્દનાક: માસુમ બાળકોના મૃતદેહ લઇ જવા ન મળી એમ્બ્યુલન્સ, માતા-પિતા ખભા પર લાશ લઈને 15 કિમી સુધી ચાલ્યા

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાંથી એક સમાચાર સામે આવ્યા છે જે તમને રડાવી દેશે. આહેરી તાલુકાના એક યુવાન દંપતિએ તેમના પુત્રોના મૃતદેહને ખભા...

હવે ટીબીની સારવાર 20 મહિનાને બદલે 6 મહિનામાં થશે, સરકારે નવી દવાને આપી મંજૂરી

હવે ટીબીની સારવાર 20 મહિનાને બદલે 6 મહિનામાં થશે, સરકારે નવી દવાને આપી મંજૂરી

ભારતમાં ટીબીના દર્દીઓ માટે એક રાહતના સમાચાર છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે 2025થી આ દર્દીઓના રિકવરી રેટમાં સુધારો...

આ 3 રાશિઓ પર ગણપતિ બાપ્પાની રહેશે વિશેષ કૃપા, ગણેશ ચતુર્થી પર બની રહેલા શુભ સંયોગથી થશે માલામાલ

આજે ગણપતિ બાપ્પા 3 રાશિના લોકો માટે લઈને આવ્યા ખુશીઓ, દરેક પગલે ભાગ્ય તમારો સાથ આપશે

આજે ગણેશ ચતુર્થીથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ગણેશ ઉત્સવ 4 ખૂબ જ શુભ યોગોમાં શરૂ થઈ રહ્યો છે,...

આ 7 દિવસોમાં આ રાશિના લોકોને લાગશે લોટરી, વૃષભ-કર્ક રાશિના લોકો પાસે સામેથી આવશે સફળતા, જાણો સાપ્તાહિક રાશિફળ

કન્યા રાશિમાં ત્રિગ્રહી યોગથી આ 3 રાશિઓ બનશે માલામાલ, સૂર્ય-બુધ-શુક્રની કૃપાથી દરેક કામ થશે સફળ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીના કોઈપણ ઘર કે રાશિમાં ત્રણ ગ્રહોના સંયોગથી બનેલા યોગને ત્રિગ્રહી યોગ કહેવાય છે. આ ત્રિગ્રહી...