સુરતમાં પૂ. યોગીજી મહારાજ તથા પૂ. હરિપ્રસાદ સ્વામીજીના પ્રાગટય દિનની ધાર્મિક હર્ષોલ્લાસપૂર્વક ભવ્ય ઉજવણી
યુવકો મારૂ હૃદય છે’ કહીને યુવાશકિતને સન્માર્ગે દોરવામાં પ્રેરણારૂપ ગુરૂહરિ યોગીજી મહારાજનાં 130મા અને હરિધામ સોખડાને પોતાના યુગકાર્યનું કેન્દ્ર બનાવી ...