જો તમારે જમીન પર ચંદ્ર અને તારાઓના મિલન જેવો ઝગમગાટ જોવો હોય તો દીપોત્સવના દિવસે રામની અયોધ્યા તમારી રાહ જોઈ રહી છે.
આ દિવસે સાંજે, તમે સરયુના વહેતા પાણીમાં સરયુ કિનારે જમણી બાજુએ લગભગ 15 લાખ દીવાઓનો પડછાયો અનુભવશો. તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
સમસ્ત અયોધ્યા પોતાની રીતે નગરીને ભવ્યાતિભવ્ય શણગારવામાં રાત-દિવસ એક કરી પોતાનું યોગદાન જે રીતે આપી રહ્યું છે એક અદભૂત લાગણી-આસ્થાની લહેર…