પ્રાણપ્રતિષ્ઠા બાદ દીવાળીની જેમ દીપોત્સવ ઉજવવામાં આવ્યો,રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી,ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોષે રામજ્યોતિ પ્રગટાવી
500 વર્ષની પ્રતિક્ષા હવે પૂર્ણ થઈ.પ્રભુ શ્રી રામલલ્લાની અયોધ્યાના સરયૂ કાંઠે નિર્માણ પામેલા ભવ્ય અને દિવ્ય મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા થઈ. જે ...