બ્રહ્માકુમારીઝ અને કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રાલયના સહિયારા પ્રયાસોથી ગુજરાતમાં ૩૧ મેએ શરૂ થશે નશા મુક્ત ભારત અભિયાન
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા બ્રહ્માકુમારીઝ સંસ્થા અને તેના મેડિકલ પ્રભાગ સાથે યુવા, મહિલા અને વિદ્યાર્થીઓને નશા/વ્યસનથી ...