ADVERTISEMENT
Friday, October 18, 2024
ADVERTISEMENT

Tag: આજના મુખ્ય સમાચાર

રામલીલામાં કર્યો અશ્લીલ ડાન્સ, વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ કરી

રામલીલામાં કર્યો અશ્લીલ ડાન્સ, વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ કરી

રામલીલા દરમિયાન ભગવાન રામના જીવન વિશે જણાવવામાં આવ્યું છે. તેના પાત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જો કે આજકાલ રામલીલાસમાં ઘણી ...

જાણો શરીરમાં કેટલા તિર ખાધા પછી થયું હતું રાવણનું મોત

જાણો શરીરમાં કેટલા તિર ખાધા પછી થયું હતું રાવણનું મોત

દશેરા અથવા વિજયાદશીનો તહેવાર ભારતમાં અનિષ્ટ (અધર્મ) પર સારા (ધર્મ)ના વિજયની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે. વિજયાદશીનો તહેવાર રાવણના મૃત્યુની ...

માંગરોળ સામૂહિક દુષ્કર્મ આચરનાર એક આરોપીનું મોત

માંગરોળ સામૂહિક દુષ્કર્મ આચરનાર એક આરોપીનું મોત

સુરતના માંગરોળમાં થયેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં ત્રણ ફરાર આરોપીઓમાંથી બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જેમાંથી એક આરોપીનું આજે ...

ગરબા રમતા રમતા યુવકને આવ્યો હાર્ટએટેક; 3 સેકન્ડમાં પ્રાણપંખેરું ઉડી ગયું, ઘટનાનો વીડ્યો આવ્યો સામે

ગરબા રમતા રમતા યુવકને આવ્યો હાર્ટએટેક; 3 સેકન્ડમાં પ્રાણપંખેરું ઉડી ગયું, ઘટનાનો વીડ્યો આવ્યો સામે

દેશભરમાં નવરાત્રીનો તહેવાર ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ગરબા રમવા પ્રત્યેનો ઉત્સાહ ચરમસીમાએ છે. આ દરમિયાન ...

તહેવાર પહેલા દાળની કિંમતમાં થયો ઘટાડો, સરકારે છૂટક વેપારીઓને લીધા આડે હાથ

તહેવાર પહેલા દાળની કિંમતમાં થયો ઘટાડો, સરકારે છૂટક વેપારીઓને લીધા આડે હાથ

સરકારે મંગળવારે કઠોળના છૂટક વેપારીઓને જથ્થાબંધ ભાવમાં ઘટાડાનો લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું. આ સાથે સરકારે ચેતવણી આપી ...

ૐ શાંતિ રતન ટાટા! જાણો ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેનની કેટલી હતી નેટવર્થ

ૐ શાંતિ રતન ટાટા! જાણો ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેનની કેટલી હતી નેટવર્થ

ભારતના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓમાંના એક રતન ટાટા હવે નથી રહ્યા. ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાનું આજે મુંબઈની બ્રીચ કેન્ડી ...

વડોદરા દુષ્કર્મ કેસમાં નરાધમઓએ દુષ્કર્મ બાદ કરી આવી હરકત, સીસીટીવી આવ્યા સામે

વડોદરા દુષ્કર્મ કેસમાં નરાધમઓએ દુષ્કર્મ બાદ કરી આવી હરકત, સીસીટીવી આવ્યા સામે

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક સગીર પર થયેલા સામૂહિક બળાત્કારના કેસમાં પોલીસે મુખ્ય ત્રણ આરોપીઓ સહિત 5 લોકોની ...

હીરાની મંદીએ રત્નકલાકરનો ભોગ લીધો, સામે આવ્યું આ કારણ

હીરાની મંદીએ રત્નકલાકરનો ભોગ લીધો, સામે આવ્યું આ કારણ

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક રત્ન કલાકારે મંગળવારે પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેના પરિવારે કહ્યું છે ...

Page 2 of 703 1 2 3 703

Recent News

દિવાળીની સફાઈમાં આ ટ્રીક અપનાવો, ઓછી મહેનતે ચમકશે તમારું ઘર

દિવાળીની સફાઈમાં આ ટ્રીક અપનાવો, ઓછી મહેનતે ચમકશે તમારું ઘર

દિવાળીની તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળીના તહેવારમાં મોટાભાગના ઘરોમાં સફાઈ કરવામાં આવે છે. ત્યારે જો તમે અત્યાર સુધીમાં...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

10 દિવસમાં 3 વાર ગોચર કરશે બુધ, આ 5 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ

ગ્રહોના રાજકુમાર બુધનું જ્યોતિષમાં વિશેષ સ્થાન છે. બુધ બુદ્ધિ, મિત્રો, તર્ક, વાણી, સૌંદર્ય, ત્વચા, સંચાર, વેપાર અને સુગંધ સાથે સંબંધિત...

આ 3 રાશિઓના જાતકોને કરિયર અને નોકરીમાં થશે પ્રગતિ, ગુરુ પૂર્ણિમાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ સંયોગો

સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ થવાથી આ રાશિના જાતકોના સુખના દિવસો થશે શરૂ

ગ્રહોના રાજા સૂર્યદેવે પોતાની રાશિ બદલી છે. 17 તારીખ અને ગુરુવાર 2024, સવારે 7:52 વાગ્યે, તેઓ કન્યા રાશિમાંથી બહાર અને...

PM ઇન્ટર્નશિપ યોજના થઇ શરૂ, જાણો ક્યાં અને કેવી રીતે અરજી કરવી

PM ઇન્ટર્નશિપ યોજના થઇ શરૂ, જાણો ક્યાં અને કેવી રીતે અરજી કરવી

કેન્દ્ર સરકારે યુવાનોને રોજગારી માટે લાયક બનાવવાના ઉદ્દેશ્ય સાથે પાયલોટ પ્રોજેક્ટ ધોરણે પીએમ ઈન્ટર્નશીપ યોજના શરૂ કરી છે. આ માટે...

તહેવાર નજીક આવતા ટ્રેનના બુકિંગની ચિંતા થવા લાગે છે? તો અપનાવો આ જાદુઈ ટ્રિક

તહેવાર નજીક આવતા ટ્રેનના બુકિંગની ચિંતા થવા લાગે છે? તો અપનાવો આ જાદુઈ ટ્રિક

કેટલીકવાર ટ્રેનની ટિકિટ મેળવવી ખૂબ જ મુશ્કેલ હોય છે, ખાસ કરીને તહેવારોની સિઝનમાં, કન્ફર્મ ટ્રેન ટિકિટ મેળવવી સરળ નથી. પણ...